સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરતમાં નવા ટર્મિનલની આધારશીલા મુકવા માટે પહોંચ્યા હતા. શિલાન્યાસ બાદ મોદી ભાષણ કરી રહ્યા હતા ત્યારે કેમેરામેન બેભાન થઇ ગયા હતા. મોદીએ તરત જ ભાષણ અટકાવ્યું હતું અને કેમેરામેન માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવા માટે અધિકારીઓને આદેશ કર્યા હતા. કેમેરામેનનું નામ કિશન રમોલિયા હોવાનું જાણવા મળ્યું છે. કેમેરામેનને હોસ્પિટલમાં લઇ જવાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાષણ આગળ વધાર્યું હતું.
લગ્ન માટે ઇનકાર કર્યો તો કરી નાખી હત્યા, બે વર્ષ બાદ આરોપી ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં
અમદાવાદ : શહેરમાં આવેલ નરોડા વિસ્તારમાં બે વર્ષ અગાઉ એક મહિલાની હત્યા કરનારા વ્યક્તિની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી લીધી...
Read more