કયા 20 MLA ને આમ આદમી પાર્ટી દ્વારા ડિસ્ક્વોલિફાય કરાયા ?

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

આમ આદમી પાર્ટી દ્વારા 20 MLA ને મંત્રીમંડળ માંથી ડિસ્ક્વોલિફાય કરી અને નિષ્કાશીત કરાયા છે. આ ઘટના થી પાર્ટી માં સોપો પડી ગયો છે.

નિષ્કાશીત થનારા 20 MLA ની યાદી નીચે મુજબ છે:

1. પ્રવીણ કુમાર
2. શરદ કુમાર ચૌહાણ
3. આદર્શ શાસ્ત્રી
4. મદન લાલ
5. શિવ ચારણ ગોયેલ
6. સંજીવ ઝા
7. સરિતા સિંગ
8. નરેશ યાદવ
9. રાજેશ ગુપ્તા
10. રાજેશ રીષિ
11. અનિલ કુમાર બાજપાઈ
12. સોમ દત્ત
13. અવતાર સીંગ કાલકા
14. વિજેન્દ્ર ગર્ગ વિજય
15. જારનિલ સિંઘ
16. કૈલાશ ગેહલોત
17. અલકા લાંબા
18. મનોજ કુમાર
19. નીતિન ત્યાગી
20. સુખવીર સીંગ

આ બધા નામો ના નિષ્કાશનપત્ર ઉપર મંજૂરી ની મોહર લગાડી દેવા માં આવી હતી અને ત્યાર બાદ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે “ઈશ્વરને ખબર હશે કે ત્રણ વર્ષ પછી આવું થવાનું છે તેથીજ ઈશ્વરે અમને 70 માંથી 67 સીટ જીતાડી હતી.”

હવે બદલાયેલ સમીકરણ પછી આગામી ચૂંટણી નું પરિણામ કેવું આવે છે તે જોવાનું રહેશે

Share This Article