જનજીવન સામાન્ય…..

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

જમ્મુ :જમ્મુ કાશ્મીરમાં જનજીવન સામાન્ય બનવા તરફ

  • કાશ્મીરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા છે
  • ગુરૂવારના દિવસે સવારે દુકાનો ખુલી ગઇ, બજારો ભરચક નજરે પડી રહ્યા છે
  • લોકો જરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરતા નજરે પડ્યા
  • લોકો જરૂરી વસ્તુઓ ખરીદીને પારસ્પરિક વાતચીત કરતા નજરે પડ્યા
  • ૧૨મી ઓગષ્ટના દિવસે ઇદ ઉલ અજહા અને શુક્રવારની નમાજ  અદા કરવામાં આવે તે પહેલા સુરક્ષા વ્યવસ્થા હળવી કરવા માટેના પ્રયાસો શરૂ
  • સંચારબંધી હળવી કરવા માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે
  • કેન્દ્ર સરકારની જમ્મુ કાશ્મીરમાં હજુ પરિસ્થિતી પર ચાંપતી નજર રખાઇ રહી છે
  • કાશ્મીરી લોકોના મુડને જાણવા માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે
  • તમામ બજારો અને દુકાનો ખુલતા લોકોને રાહત

 

Share This Article