જગન્નાથની રથયાત્રાનો ૧૮ કિમી લાંબો રૂટ….

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

       અમદાવાદ : ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રાનો સમગ્ર રૂટ ૧૮ કિ.મી જેટલો લાંબો હોય છે.

  • આવતીકાલે સવારે જગન્નાથ મંદિર,જમાલપુરથી સવારે ૭-૦૦ વાગ્યે રથયાત્રાનો શુભારંભ
  • ૯-૦૦ વાગ્યે મ્યુનિસિપલ કોર્પોરેશન
  • ૯-૪૫ વાગ્યે રાયપુર ચકલા
  • ૧૦-૩૦ વાગ્યે ખાડિયા ચાર રસ્તા
  • ૧૧-૧૫ કાલુપુર સર્કલ
  • ૧૨-૦૦ સરસપુર
  • ૧-૩૦ સરસપુરથી રથયાત્રા પરત ફરશે
  • ૨-૦૦ વાગ્યે કાલુપુર સર્કલ
  • ૨-૩૦ પ્રેમદરવાજા
  • ૩-૧૫એ દિલ્હી ચકલા,
  • ૩-૪૫ શાહપુર દરવાજા
  • ૪-૩૦ આર.સી.હાઇસ્કૂલ
  • ૫-૦૦ વાગ્યે ઘીકાંટા
  • ૫-૪૫ પાનકોરનાકા
  • ૬-૩૦ માણેકચોક
  • ૮-૩૦એ નિજમંદિરે પરત ફરશે

 

Share This Article