ઇન્ડિગોની ૩૦ ફ્લાઇટો રદ

News KhabarPatri
By News KhabarPatri 0 Min Read

નવી દિલ્હી : પાયલોટોની કમીના પરિણામ સ્વરુપે ઇન્ડિગોની ૩૦ ફ્લાઇટો આજે રદ કરવામાં આવી હતી. યાત્રીઓને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સોમવારના દિવસે ૩૨ ફ્લાઇટો રદ કરાઈ હતી. ફ્લાઇટો રદ થતાં યાત્રીઓને વધારે પૈસા ચુકવવા પડ્યા હતા.

TAGGED:
Share This Article