નવીદિલ્હી : અંતરિક્ષમાં સંરક્ષણ ક્ષમતાને મજબૂત કરવાના હેતુસર ઇસરો આ વર્ષે પાંચ સૈન્ય ઉપગ્રહ મોકલવાની યોજના ધરાવે છે. ડીઆરડીઓના બે જાસુસી ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલીને ૨૦૧૯ની શરૂઆત કરી દેવામાં આવી છે. સુરક્ષા દળોની બાજ નજર ક્ષમતાને વધારવા માટે આ ઉપગ્રહ લોંચ કરાશે. આનાથી કોઇપણ પ્રકારની એરસ્ટ્રાઇકમાં વધારે મદદ મળશે. પોકમાં ૨૦૧૬માં સર્જિકલ સ્ટ્રાઇક અને આ વર્ષે બાલાકોટમાં કેમ્પ પર હવાઈ હુમલા માટે જુના રિસેટ સિરિઝના સેટેલાઇટથી મોકલવામાં આવેલા ફોટાઓનો ઉપયોગ થયો હતો.
કથાકાર મોરારીબાપુએ પહેલગામ આતંકી હુમલાની ઘટના વખોડી, પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
વિશ્વવિખ્યાત કથાકાર મોરારીબાપુ એ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકની સમગ્ર ઘટનાને વખોડી છે. તેમજ આતંકી હુમલાને લઇ કથાકાર મોરારીબાપુએ પ્રતિક્રિયા આપી...
Read more