નવી દિલ્હી : રાજધાની દિલ્હીના કરોલ બાગના બીડનપુરામાં સોમવારે (૧૯ વેમ્બર)ના લગભગ ૧૨ વાગે એક ફેક્ટરીમાં આગ લાગી હતી. આ ઘટનામાં ૪ લોકોના મોત થયાની જાણકારી મળી રહી છે. ત્યારે કેટલાક લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ફેક્ટરીમાં આગ લાગવાની ઘટનાની જાણકારી મળતા જ સ્થળ પર પહોંચી ફાયર ટીમ સ્થિતિ પર કાબુ કરવાનો પ્રયાસ કરી રહી છે.મળતી જાણકારી અનુસાર, ફેક્ટરીમાં આગલ કેમિકલના લિકેજના કારણે લાગી છે, જોકે આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
જુનિયર NTRની ફિલ્મ જોતા જોતા મહિલાએ કરાવ્યું મગજનું ઓપરેશન, ડોક્ટર્સ પણ ચોંકી ગયા
આંધ્રપ્રદેશના કાકીનાડાની સરકારી હોસ્પિટલમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ૫૫ વર્ષની મહિલાનું ઓપરેશન ચાલી રહ્યું હતું. આશ્ચર્યની...
Read more