પરમ પૂજ્ય મોરારી બાપૂએ આજે તેમની રામકથા દરમિયાન ઉપસ્થિત શ્રદ્ધાળુઓને નવા HMPV વાઇરસથી ડરવાની નહીં, પરંતુ સાવચેતી રાખવા વિનંતી કરી હતી. પૂજ્ય બાપૂએ કહ્યું હતું કે, આ વાઇરસના બે કે ત્રણ જ કેસ જોવા મળ્યાં છે અને તે ભયંકર પણ નથી, પરંતુ પૂરતી સાવધાની રાખવી જરૂરી છે.
રવીન્દ્ર જાડેજાએ પોતાના સંન્યાસ પર મૌન તોડ્યું, ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા કરી દીધુ ક્લિઅર
Ravindra Jadeja on Retirement: રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ધમાલ મચાવી દીધી અને અજેય રહીને ખિતાબ...
Read more