નવી દિલ્હી : પીએમ કિસાન સ્કીમને લઈને સરકારે ચુંટણી પંચ પાસેથી અભિપ્રાય માંગ્યા છે. આ સ્કીમ હેઠળ ભાજપ શાસિત રાજ્યો દ્વારા નાના અને મધ્ય ખેડુતોના નામ મોકલવામાં અન્ય રાજ્યો કરતા વધારે લીડ મેળવી લીધી છે. આ%A
કથાકાર મોરારીબાપુએ પહેલગામ આતંકી હુમલાની ઘટના વખોડી, પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
વિશ્વવિખ્યાત કથાકાર મોરારીબાપુ એ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકની સમગ્ર ઘટનાને વખોડી છે. તેમજ આતંકી હુમલાને લઇ કથાકાર મોરારીબાપુએ પ્રતિક્રિયા આપી...
Read more