નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે દેશને આપણા વૈજ્ઞાનિકો પર ગર્વ છે! તેમણે પોતાનું શ્રેષ્ઠ પ્રદાન કર્યું છે અને ભારતને હંમેશા ગૌરવ અપાવ્યું છે. આ હિંમતવાન બનવાની ક્ષણ છે, અને આપણે હિંમતવાન રહીશું. ઇસરોના અધ્યક્ષે ચંદ્રયાન -2 અંગે અપડેટ આપ્યું. આપણે આશાવાદી રહીશું અને આપણા અવકાશ પ્રોગ્રામ પર સખત મહેનત કરીશું.
કથાકાર મોરારીબાપુએ પહેલગામ આતંકી હુમલાની ઘટના વખોડી, પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
વિશ્વવિખ્યાત કથાકાર મોરારીબાપુ એ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકની સમગ્ર ઘટનાને વખોડી છે. તેમજ આતંકી હુમલાને લઇ કથાકાર મોરારીબાપુએ પ્રતિક્રિયા આપી...
Read more