ક્રિકેટ

T‌૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ માટે બીસીસીઆઈ ટુંક સમયમાં જ ભારતીય ટીમની જાહેરાત કરી શકે

આઈપીએલ ૨૦૨૪ બાદ ટી૨૦ ક્રિકેટનું સૌથી મોટું ટૂર્નામેન્ટ ટી૨૦ વર્લ્ડકપ રમાશે. ૧ જુનથી ટી ૨૦ વર્લ્ડકપની શરુઆત થશે. જે વેસ્ટઈન્ડિઝ…

૪૫ નંબરની જ જર્સી કેમ પેહરે છે ક્રિકેટર રોહિત શર્મા?..

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા ૩૭ વર્ષનો છે. રોહિતે પોતાની પત્ની અને કેટલાક મિત્રોની સાથે જન્મદિવસની ઉજવણી કરી છે.…

આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ રિષભ પંતે એવો શોટ માર્યો કે કેમેરામેન ઘાયલ થયો

રિષભ પંતે આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ રોમાંચક જીતમાં દિલ્હી કેપિટલ્સ માટે સૌથી વધુ અણનમ ૮૮ રનની ઈનિંગ્સ રમી હતી. આ…

રોહિત શર્મા સીએસકે વિરુદ્ધ શાનદાર સદી સાથે ઓરેન્જ કેપની રેસમાં સામેલ

મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ સીએસકે વિરુદ્ધ શાનદાર સદી ફટકારી હતી. આ સાથે તેમણે ઓરેન્જ કેપની રેસમાં સામેલ ટોપ-૫…

તરન્નુમ પઠાણ ગુજરાત જાયન્ટ્સમાં પોતાની આદર્શ હેઠળ રમવા ઉત્સુક

અમદાવાદ: આકરી મહેનત અને ધીરજનું ફળ મળીને જ રહે છે. વડોદરાની તરન્નુમ પઠાણની જીવનયાત્રા માટે આ વાત સાચી ઠરે છે.…

રવિન્દ્ર જાડેજાનાં પિતાએ તેની પત્ની રીવાબા પર જાદુનો આરોપ પણ લગાવ્યો

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહે તાજેતરમાં મોટા આક્ષેપો કર્યા છે. તેમણે તેમના પુત્ર અને પુત્રવધૂ રીવાબા…