ધાર્મિક

મોરારી બાપુએ ચિત્રકૂટથી અયોધ્યા વાયા લંકા ઐતિહાસિક રામ યાત્રાનો શુભારંભ કર્યો

ચિત્રકૂટ: રામાયણના સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય મોરારી બાપુએ મધ્ય પ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી તથા મુખ્ય અતિથિ રાજેન્દ્ર શુક્લ અને…

મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયા પછી કેમ લાગી ગઈ હતી અર્જુનના રથમાં આગ? મોટાભાગના લોકોને નહીં હોય ખબર

મહાભારત અનુસાર, જ્યારે યુદ્ધ સમાપ્ત થયું ત્યારે શ્રીકૃષ્ણ અર્જુનને તેના રથમાં લઈને એકાંત સ્થળે ગયા હતા. ત્યાં પહોંચ્યા બાદ શ્રીકૃષ્ણે…

અદાણી સિમેન્ટે ૫૪ કલાકમાં મંદિરનું વિરાટ રાફ્ટ ફાઉન્ડેશન કરી વિક્રમ સર્જ્યો

આ અભૂતપૂર્વ સિદ્ધિ ૨૪,૧૦૦ ક્યુબિક મીટર્સ (M3) ECOMaxX M45 ગ્રેડ લૉ-કાર્બન કોંક્રિટનો ઉપયોગ કરીને સતત ૫૪ કલાક સુધી કામગીરી દ્વારા…

અહી ૧,૦૦,૦૦૦ ચોરસ ફૂટથી વધુના વિશાળ વિસ્તારમાં થશે દુર્ગા પૂજાની ભક્તિ, પરંપરા, કલા અને સંસ્કૃતિનો ભવ્ય સંગમ

બંગાલ કલ્ચરલ એસોસિએશન (BCA), અમદાવાદ દ્વારા આજે ૨૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન અમદાવાદમાં યોજાનારા ૮૮મા કાલીબાડી દુર્ગા પૂજા મહોત્સવ…

આ રાશિઓ માટે અશુભ છે ૭ સપ્ટેમ્બરે થનાર ચંદ્રગ્રહણ, ભૂલથી પણ ન જોતા આ ગ્રહણ

પ્રોફેસર પાંડેના જણાવ્યા અનુસાર, આ ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બરની રાતે 9.57 કલાકથી શરુ થશે અને મોડી રાતે 1.27 સુધી રહેશે. સાડા…

આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુએ પોલેન્ડમાં રામ કથા દ્વારા હોલોકોસ્ટ પીડિતોનું સન્માન કર્યું

પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુ હાલમાં કેટોવાઈસ આંતરરાષ્ટ્રીય પરિષદ કેન્દ્ર ખાતે રામ કથા (રામાયણ પર પ્રવચનો)નું સંચાલન કરી રહ્યા છે,…