સોશિયલ યુથ

અદાણી ફાઉન્ડેશને ૩ લાખથી વધુ બાળકોને મોટા સપનાઓ જોવાની પ્રેરણા પૂરી પાડી

અમદાવાદ : અદાણી ફાઉન્ડેશને પ્રોજેક્ટ ઉડાન મારફતે ૩ લાખથી વધુ વિદ્યાર્થીઓ અને યુવાનોનો સંપર્ક કરીને એપ્રિલ ૨૦૧૯માં

કર્મીઓના પગારમાં ૯-૧૨ ટકાનો એકંદરે વધારો રહેશે

નવીદિલ્હી : આ નાણાંકીય વર્ષમાં કર્મચારીઓના પગારમાં ૯થી ૧૨ ટકા સુધીનો સરેરાશ વધારો થઇ શકે છે જ્યારે વધારે કુશળ

ઇજનેરો ઓછા લાયક

દેશમાં એન્જિનિયરિંગના શિક્ષણને લઇને નિરાશાજનક ચિત્ર સપાટી પર આવ્યુ છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે દેશના ૮૦ ટકાથી

ખરાબ ડાયટ : વર્ષે સેંકડો મોત

ખરાબ અને સંતુલિત ડાયટ ન લેવાના કારણે દર વર્ષે ભારતમાં ૧૦૦થી વધારેના મોત થઇ જાય છે. તાજેતરમાં જ કરવામાં આવેલા

પર્યાવરણ ક્ષેત્રે કેરિયર બનાવી શકાય

દુનિયાભરને ગ્રીન બનાવીને આ ક્ષેત્રમાં કેરિયર પણ બનાવી શકાય છે. જાણકાર શિક્ષણશાસ્ત્રી કહે છે કે જો આપને પર્યાવરણને

નોકરી માટે ઇચ્છુક કુલ ૬૪ ટકાને નોકરી મળી : રિપોર્ટ

નવી દિલ્હી :પીએચડી  ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝએ પોતાના નવા સર્વેને ટાંકીને કહ્યુ છે કે છેલ્લા પાંચ વર્ષમાં નોકરી માટેની

Latest News