વિશેષ

સોમનાથથી લઈને કાશી વિશ્વનાથ સુધી મહાશિવરાત્રી પર ઘર બેઠા આ રીતે મેળવો મહાદેવનો પ્રસાદ

મહાશિવરાત્રી પર શિવજીની આરાધના કરવાનો વિશેષ મહિમા છે. દરેક વ્યક્તિ ભગવાન શિવના જ્યોતિર્લિંગ સ્વરૂપના દર્શન કરવા અને આશીર્વાદ સ્વરૂપે પ્રસાદ…

શિવરાત્રીના દિવસે રાહુને નિયંત્રિત કરવાના ઉપાયો જાણો, જ્યોતિષી સોનલ શુક્લા દ્વારા

શિવરાત્રી રાહુકાળ દરમિયાન કરવામાં આવેલ રાહુનો ઉપાય તમને જીવનભર રાહુના ખરાબ પ્રભાવથી બચાવશે. તમારી કુંડળીમાં, રાહુ જે રાશિમાં સ્થિત છે…

અમદાવાદ : 614 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાશે નગર દેવી ભદ્રકાળીની નગરયાત્રા, અહીં વાંચો સંપૂર્ણ કાર્યક્રમ

અમદાવાદ: 26 ફેબ્રુઆરી 2025 ના રોજ એક ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવા માટે તૈયાર છે, જે શહેરના નગર દેવી ભદ્રકાળી માતાના…

કોને કહેવાય અઘોરી? જાણો અઘોર પંથનો રહસ્યમયી ઇતિહાસ

નવી દિલ્હી : આજકાલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ આખરી તબક્કામાં ચાલી રહી છે. કુંભમેળામાં દેશભરમાંથી આવેલ સાધુ-સંતો ભાગ લેશે.…

ભારતની આ પાડોશી દેશમાં નથી હોતી રવિવારની જાહેર રજા, કારણ જાણીને નવાઈમાં પડી જશો

કાઠમંડુ : વિશ્વના મોટાભાગના દેશો તેમના કામ માટે અંગ્રેજી કેલેન્ડરને અનુસરે છે. આ કારણોસર, ત્યાંની સરકારી સાપ્તાહિક રજા રવિવારે છે.…

નવાપુરા જુના બહુચરાજી માતાના મંદિરે ભવ્ય અન્નકુટનું આયોજન

નવાપુરા ના જુના બહુચરાજી માતાનું મંદિર જ્યાં માગશર શુદ બીજના દિવસે મા બહુચર એ વલ્લભ ભટ્ટ નું સ્વરૂપ ધારણ કરી…

Latest News