આજનો ઇતિહાસ

જામનગર ખાતે આજે લોકાર્પણ થનાર લાખોટા મ્યુઝિયમ અને કિલ્લાનો પરિચય

જામનગરનું લાખોટા મ્યુઝિયમ માળખુ એક કિલ્લા તરીકે રચાયેલ હતું જે દુશ્મન સૈનિકોના આક્રમણને અટકાવવા માટે નિર્મિત થયેલ લાખોટા કોઠા-કિલ્લાનું ઇ.સ.૧૮૩૪,…

માધવપુર એટલે શ્રીકૃષ્ણ-રુકમણીના વિવાહનું સ્થળ : ઐતિહાસિક મહત્વ

માધવ-શ્રીકૃષ્ણના નામ પરથી પ્રસિદ્ધ માધવપુર એટલે ગોમતી નદીના કિનારે શ્રીકૃષ્ણએ રાજધાની-દ્વારીકાની સ્થાપના કરી તેની આસપાસનો હરિયાળો પ્રદેશ. માધવપુર પ્રચીનકાળથી પ્રસિદ્ધ…

શું તમે ભગવાન રામની બહેન શાંતા વિશે જાણો છો ?

ભગવાન રામનાં પિતા દશરથને ત્રણ રાણી હતી. કૌશલ્યા, સુમિત્રા અને કૈકઈ. દશરથ રાજાનાં ચાર પુત્રો હતા, તે વિશે સૌને ખબર…

‘‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’’- ભારતીય વૈજ્ઞાનિક ડો. સી.વી. રામનની યાદમાં ઉજવાતો દિવસ

નોબલ પારિતોષિક વિજેતા ભારતીય વૈજ્ઞાનિક ડો. સી.વી. રામનની યાદમાં ઉજવાતો દિવસ વર્ષ ૨૦૧૮માં  “ઉજ્વળ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ”ની…

આજે ‘ગાંધી નિર્વાણ દિન’

આજે ‘ગાંધી નિર્વાણ દિન’: દુનિયામાં આજે પણ ગાંધીજીના જીવન મૂલ્યોને અનુસરનાર એક ખુબ મોટો વર્ગ છે  સાબરમતીના સંતની વિચારધારા આજે પણ…