રથયાત્રા

મુખ્યપ્રધાન પહિંદવિધિ કરાવી પ્રસ્થાન કરાવશે

અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન ભાઇ પટેલના હસ્તે પહિંદવિધી કરવામાં

રથયાત્રાની બધી તૈયારી પરિપૂર્ણ કરાઇ : શ્રદ્ધાળુમાં ભારે ઉત્સાહ

અમદાવાદ :જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ભગવાન જગન્નાથની રથયાત્રા આવતીકાલે અમદાવાદ શહેરમાં 

પશ્ચિમમાં ત્રિપદા ટ્રસ્ટ પરિવાર દ્વારા ૫૨મી રથયાત્રા નીકળશે

અમદાવાદ : શહેરના પશ્ચિમ વિસ્તારમાં ત્રિપદા પરિવાર(ત્રિપદા એજયુકેશન ટ્રસ્ટ) દ્વારા સને ૧૯૬૮થી શરૂ કરવામાં આવેલી બાળ

અમદાવાદ : રથયાત્રાને લઇ પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ થયું

અમદાવાદ : અમદાવાદ શહેરમાં તા.૪થી જૂલાઇના રોજ નીકળનારી ભગવાન જગન્નાથજીની ૧૪૨મી રથયાત્રાને લઇ સુરક્ષા અને

ભગવાનનો ગર્ભગૃહમાં પ્રવેશ થયો : નેત્રોત્સવ વિધિ પરિપૂર્ણ

અમદાવાદ : છેલ્લા પંદર દિવસથી સરસપુર ખાતેના મોસાળમાં ગયેલા ભગવાન જગન્નાથજી ગઇ કાલે બહેન સુભદ્રાજી અને ભાઇ

પુરીની રથયાત્રા : લાખો પહોંચશે

પુરી રથયાત્રા ચોથી જુલાઇના દિવસથી શરૂ થઇ રહી છે. જે દર વર્ષે આયોજિત થનાર એક યાત્રા છે. પુરી એક પવિત્ર…

Latest News

પટ્ટાવાળાની આ ખાસ વાત પર ફિદા થઈ ગઈ પ્રિન્સિપાલ! I love you બોલીને બની ગઈ પત્ની pakistan-multan-principal-farzana-peon-fayyaz-viral-love-story Pakistan, Peon Principal Love Story, Unique Love Story, Unique Love Story: હાલ સોશિયલ મીડિયા પર એક અનોખી પ્રેમકથા ખૂબ વાયરલ થઈ રહી છે, જેણે અમીરી-ગરીબી અને હોદ્દાની તમામ દિવાલો તોડી નાખી છે. આ કહાની છે મુલ્તાનમાં રહેતી એક શાળાની પ્રિન્સિપાલ ફરજાના અને એ જ શાળાના ચપરાસી ફય્યાઝની છે. આ કહાનીમાં ખાસ વાત એ છે કે પ્રેમ કોઈ લાંબી વાતચીતથી નહીં, પરંતુ ચાની એક કપથી શરૂ થયો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, મુલ્તાનની એક સેકન્ડરી શાળાની પ્રિન્સિપાલ ફરઝાના ખૂબ શિક્ષિત છે અને તેમને કવિતા વાંચવાનો પણ શોખ છે. પરંતુ તેમનું દિલ કોઈ ધનિક વ્યક્તિ પર નહીં, પરંતુ પોતાના જ શાળાના પટ્ટાવાળા ફૈયાઝ પર આવી ગયું. ફરઝાનાનું કહેવું છે કે ફૈયાઝની સાદગી અને કામ કરવાની રીત તેમને ખૂબ પસંદ આવી. ફરઝાનાએ જણાવ્યું કે ફૈયાઝ જે સલીકાથી અને આદર સાથે તેમને ચા પીરસતા હતા—ખાસ કરીને એક પણ ટીપું નીચે પડ્યા વગર—એ જ અંદાજે તેમને ખૂબ પ્રભાવિત કરી દીધો. તેમણે કહ્યું કે સાચો પ્રેમ ક્યારેય પદ અથવા હોદ્દો નથી જોતો. સામાન્ય રીતે લોકો પદ અને પ્રતિષ્ઠા પાછળ દોડે છે, પરંતુ ફરઝાનાએ સમાજ શું કહેશે તેની ચિંતા કર્યા વગર પોતાના દિલની વાત સાંભળી. તેમણે કહ્યું કે ફૈયાઝની નમ્રતા અને ઈમાનદારી જોઈને મેં જાતે આગળ વધી તેમને પ્રપોઝ કર્યું અને હવે હું તેમની પત્ની છું. જ્યારે આ અનોખી પ્રેમકથા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ, ત્યારે ઇન્ટરનેટ પર ટિપ્પણીઓનો પૂર આવી ગયો. એક યુઝરે આશ્ચર્ય વ્યક્ત કરતા લખ્યું કે “પ્રેમ અંધો હોય છે, પરંતુ એટલો અંધો!” જ્યારે બીજા એક યુઝરે મજાકમાં કહ્યું, “હવે તો ચા પીરસવાની તાલીમ લેવી પડશે.” અન્ય એક યુઝરે લખ્યું, “આ પાકિસ્તાન છે ભાઈ, અહીં કંઈ પણ થઈ શકે છે.” જ્યારે એક અન્ય યુઝરે કહ્યું, “કોઈ તો કહી દો કે આ ખોટું છે.”