તહેવાર વિશેષ

રથયાત્રા નિમિત્તે રાજલ બારોટનું નવુ સોંગ થયુ રિલીઝ

અષાઢી બીજ એટલે રથયાત્રા. ભારતમાં રથયાત્રાનું અનોખુ મહત્વ છે. રથયાત્રા પહેલા કેટલી બધી તૈયારી કરવામાં આવે છે. કૃષ્ણ ભગવાન સાથે…

પિતાને ધોધમાર વરસાદની જેમ અપનાવો તો જ સ્નેહની સુગંધિત અનુભુતી થઈ શકે છે

આજની પેઢી વારંવાર એમ કહે કે મારા બાપા મને સમજતા નથી ત્યારે એમ થાય કે, ખરેખર કોણે કોને સમજવા જોઈએ.…

ટ્રિપલ તલાક પીડીતો માટે ભાજપે કર્યુ ઇફ્તાર પાર્ટીનું આયોજન

રાજનૈતિક દળ માટે ઇફ્તારના નામ પર રાજનીતિ કરવી તે કોઇ નવી બાબત નથી. એક તરફ કોંગ્રેસ ઇફ્તાર પાર્ટી દ્વારા મહાગઠબંધનનો…

શું રમઝાનમાં સારા કાર્ય થઈ શકે..?

રમઝાન દરમિયાન કોઈ સારા કાર્ય કરવા કે નહીં તે અંગે ઘણાં લોકોને પ્રશ્ન થતો હોય છે. અમુક લોકોની માન્યતા એવી…

ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રમઝાન નિમિત્તે વ્હાઇટ હાઉસમાં આયોજિત કરાઈ ઈફ્તાર પાર્ટી 

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રામ્પ ચૂંટાયા પહેલા પોતાની ઈલેક્શન સ્પીચ દ્વારા એન્ટી મુસ્લિમ કમેન્ટ્સ અને અભિગમ માટે ખુબ ચર્ચામાં રહેલા, પરંતુ…

આનંદો… પ્રથમ વાર ૭ દિવસનું નવરાત્રી વેકેશન

રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટી માટે કોમન એકેડેમિક કેલેન્ડરનો અમલ કરવામાં આવી રહ્યો છે. જેનો હેતુ રાજ્યની તમામ…