તહેવાર વિશેષ

ગુજરાજ ફાઉન્ડેશન ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા “હમારી સંસ્કૃતિ, હમારા ગૌરવ” થીમ પર યોજાશે અનોખો હોળી મિલન સમારોહ

 વસ્ત્રાપુર ખાતે આયોજિત આ ઇવેન્ટમાં આશરે 20 થી 25 હાજર લોકોનો ફૂટફોલ રહેવાની આશા ગુજરાજ ફાઉન્ડેશન ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ…

મહાશિવરાત્રી નિમિત્તે શ્રી અંબેકેશ્ચર મહાદેવના હોમહવન અને બીલીપત્રની આહુતિનો ભવ્ય મહાપ્રસંગ ઉજવાયો

નવરંગપુરામાં આવેલ શ્રી અંબાજી માતાજી મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શ્રી અંબેકેશ્ચર મહાદેવના હોમહવન અને બીલીપત્રની આહુતિના ભવ્ય મહાપ્રસંગની ઉજવણી કરવામાં…

વેલેન્ટાઈન ડેની ઉજવણી : રમકડાની ભેટ મેળવી બાળકોના ચહેરા ખીલી ઉઠ્યાં

વડોદરાઃ ટેકસો ગ્લોબલ ફોઉન્ડેશન દ્વારા વેલેન્ટાઈન ડે, નાના ભૂલકાઓને ખુશ કરી ઉજવવામાં આવ્યો. કરજણ નજીકની સાંપા, કનબોલા અને બોડકા આંગણવાડીમાં…

ઉત્તર પશ્ચિમનો પવન રહેવાની સંભાવના ઃ હવામાન વિભાગે આગાહી કરી

ઉત્તરાયણને લઈ પતંગ રસિયાઓ તૈયાર છે? શનિવારથી જ આમ તો ઉત્તરાયણ જેવો માહોલ અમદાવાદ, સુરત અને વડોદરા સહિત ગુજરાતના અનેક…

કર્ણાટકમાં ઈલેકટ્રિક થાંભલાથી કરંટ ઉતરતા હસનામ્બા મંદિરમાં નાસભાગ, ૨૦ શ્રદ્ધાળુઓ ઘાયલ

કર્ણાટકના હસન વિસ્તારમાંથી સામે આવી રહેલા સમાચાર મુજબ સ્થાનિક એક હસનામ્બા મંદિરમાં નાસભાગની ઘટના બની છે કે જેમાં ૨૦ જેટલા…

પુરાણી રૂઢિ પ્રમાણે પશુ નો બલી ચડાવવામાં આવે છે તે પણ બંધ થવું જોઈએ. પશુનો નહીં પણ પોતાની અંદર રહેલાં પશુત્વનો બલી ચડાવવો જોઈએ-શ્રી શ્રી રવિશંકરજી

આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા તેમ જ આધ્યાત્મિક ગુરુ, ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી હાલમાં ગુજરાત યાત્રા કરી રહ્યા છે. શ્રી…

Latest News