તહેવાર વિશેષ

પ્રવાસન નિગમ દ્વારા પ્રથમવાર ‘વાઇબ્રન્ટ ગુજરાત’ પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ- ૨૦૨૫ ની અહી થશે ઉજવણી

યુનેસ્કો દ્વારા માનવતાના 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા' તરીકે માન્યતા મેળવનાર ગુજરાતના સુપ્રસિદ્ધ લોક નૃત્ય ગરબાના તાલે હવે ઉદયપુરવાસીઓને પણ રમાડવા રાજ્ય…

રોટ્રેકટ ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ (બ્લાઇન્ડ) અને વી ફોર યુ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે શિક્ષક દિનની ઉજવણી કરાઇ

આપણા દેશમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ શિક્ષકોના સમર્પણ, માર્ગદર્શન અને યોગદાન…

ટીચર્સ ટ્રોફી સાથે નિક્લોડિયન નોખી પહેલ દ્વારા વહાલા શિક્ષકોનું સન્માન

નિક્લોડિયન દ્વારા બાળકો અને તેમને માટે મહત્ત્વપૂર્ણ સર્વ કોઈની ઉજવણી કરે છે. વાર્તાઓઅ અને પાત્રો ભારતભરના લાખ્ખો બાળકોના મિત્રો બની…

ખેલૈયાઓ માટે ખુશ ખબર ! ક્લોઝ્ડ AC ડોમ કોન્સેપ્ટ સાથે ઇન્ડોર નવરાત્રીનો અનુભવ આપવા ‘મેજિક’ ઓફ સુવર્ણ નવરાત્રી 2025′ તૈયાર

સુરતમાં વર્ષો સુધી ગરબાના શોખીનો માટે જાદુઈ પળોનું નિર્માણ કર્યા બાદ, WEONE Entertainers અમદાવાદમાં 'સુવર્ણ નવરાત્રિ - 2025' સાથે પ્રવેશની…

મહાકુંભ બાદ અદાણી જૂથ જગન્નાથ પુરીની રથયાત્રામાં સેવારત, આધ્યાત્મિક ભારત પ્રત્યે અદાણી જૂથનો વિશાળ દ્રષ્ટિકોણ

ચેરમેન ગૌતમ અદાણીના "સેવા એ જ પૂજા"ની ઊંડી ભાવનાને ધ્યાનમાં રાખતા અદાણી ગ્રુપ 26 જૂનથી 8 જુલાઈ સુધીની રથયાત્રા ઉત્સવમાં…

પૂજ્ય મોરારી બાપુએ ગુરપુરબ અને દેવ દિવાળીની શુભેચ્છાઓ આપી

પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામચરિતમાનસના પ્રચારક મોરારી બાપુએ શુક્રવારે ઋષિકેશમાં માનસ બ્રહ્મ વિચાર રામકથાના અંતિમ દિવસે ગુરુ નાનક જયંતિ, જેને…

Latest News