ભણતર નું ચણતર

જાણો પરીક્ષા પર ચર્ચામાં પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓ સાથે કેવો વાર્તાલાપ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાને લગતા મુદ્દાઓ ઉપર એક ટાઉનહોલ સત્રનું આયોજન કર્યું. તેમણે નવીદિલ્હીમાં કાર્યક્રમ સ્થળ તાલકટોરા સ્ટેડીયમ ખાતેથી વિદ્યાર્થીઓનાં પ્રશ્નોને વાચા આપી હતી. વિદ્યાર્થીઓએ પણ તેમને વિવિધ ટીવી સમાચાર ચેનલો, નરેન્દ્ર મોદી મોબાઇલ એપ અને માય ગવ પ્લેટફોર્મ દ્વારા પ્રશ્નો પૂછ્યા હતા.

ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા સંદર્ભે હેલ્પ લાઇન કાર્યરત 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી માર્ચ-૨૦૧૮થી શરૂ થતી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડની જાહેર પરીક્ષા દરમિયાન…

જાણો પીએમ કેમ કરશે દેશભરના વિદ્યાર્થીઓ સાથે વિડીયો કોન્ફરન્સ?

આગામી સમયમાં સમગ્ર દેશમાં પરીક્ષાઓ શરૂ થનાર છે ત્યારે પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ માનસિક તાણ અનુભવતા હોય છે. આ વિષય પર…

આવનારા નવા સત્રથી ધોરણ ૧ થી ૮મા એન.સી.ઇ.આર.ટી. મુજબના અભ્યાસક્રમનાં પાઠ્યપુસ્તકો અમલમાં

એન.સી.ઇ.આર.ટી.નાં નવા અભ્યાસક્રમ અનુસાર ધોરણ ૧-૨માં નવેસરથી પ્રજ્ઞા સાહિત્ય તૈયાર થશે ધોરણ ૩ થી ૫ માં એન.સી.ઇ.આર.ટી.નાં અભ્યાસક્રમના અમલી બાદ…

થઇ શકે છે કોલેજોમાં ચાલતી સેમેસ્ટર પદ્ધતિમાં જરૂરી સુધારા વધારા

  અમદાવાદ ખાતે રાજ્યની યુનિવર્સિટીઓના કુલપતિઓની યોજાયેલી બેઠકમાં કોલેજ શિક્ષણમાં સર્ચ આધારિત રિસર્ચને વેગ આપવા સહિત અનેક મુદ્દાઓની ચર્ચા રાજ્યની કોલેજોમાં…

રાજ્યના લશ્કર-પોલીસના શહીદ જવાનોના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે રૂ. પાંચ લાખની સહાય

રાજ્યના જરૂરતમંદ હોનહાર વિદ્યાર્થીઓ-યુવાઓને આર્થિક સ્થિતિ-નાણાંના અભાવે ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહેવું પડે તે માટે એક મહત્વપૂર્ણ જાહેરાત મુખ્યમંત્રી વિજયભાઇ…

Latest News