ભણતર નું ચણતર

૧૨મી માર્ચથી શરુ થતી ધોરણ ૧૦ અને ૧૨ની ગુજરાત બોર્ડની પરીક્ષા

તારીખ ૧૨ માર્ચના રોજથી રાજ્યભરમાં ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાની શરુઆત થઈ જશે. આ પરીક્ષામાં 17 લાખથી…

બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે પ્રેરક માર્ગદર્શનનું આયોજન

મહાનુભાવોના વક્તવ્યોના ‘બાયસેગ’ પ્રસારણ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું ધોરણ ૧૦ તથા ધોરણ ૧ર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ માર્ચ મહિનામાં…

૮મી રાજ્ય કક્ષાની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું

કેન્દ્રીય જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રાલય હેઠળના કેન્દ્રીય ભૂમિજળ બોર્ડ દ્વારા જળ સંરક્ષણ અને પ્રદૂષણ અંગે જાગૃતિ…

માત્ર ફી બાકી હોવાના કા૨ણે હોલ ટીકીટ નહિં આ૫વાની બાબત કોઈ૫ણ સંજોગોમાં ચલાવી શકાશે નહિં

રાજયના વિદ્યાર્થીઓના હિતમાં રાજય સ૨કારે ફી નિયમન અધિનિયમ કાયદો બનાવી સસ્તુ શિક્ષણ ઘ૨ આંગણે મળી ૨હે તેવી વ્યવસ્થા દેશમાં સૌ…

કેનેડામાં ભણવા ઇચ્છી રહ્યા છો, તો મેપલ આસિસ્ટ બનશે સાચો મિત્ર

જો તમે કેનેડામાં અભ્યાસ કરવા માટે જવા ઇચ્છિત છો, તો તમારા માટે વન સ્ટોપ સોલ્યુસન્સ આવી રહ્યું છે. વિદેશમાં અભ્યાસ…

જાણો પરીક્ષા પર ચર્ચામાં પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓ સાથે કેવો વાર્તાલાપ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાને લગતા મુદ્દાઓ ઉપર એક ટાઉનહોલ સત્રનું આયોજન કર્યું. તેમણે નવીદિલ્હીમાં કાર્યક્રમ સ્થળ તાલકટોરા સ્ટેડીયમ ખાતેથી વિદ્યાર્થીઓનાં પ્રશ્નોને વાચા આપી હતી. વિદ્યાર્થીઓએ પણ તેમને વિવિધ ટીવી સમાચાર ચેનલો, નરેન્દ્ર મોદી મોબાઇલ એપ અને માય ગવ પ્લેટફોર્મ દ્વારા પ્રશ્નો પૂછ્યા હતા.

Latest News