ભણતર નું ચણતર

આગામી ૬-૭ એપ્રિલે યોજાશે ગુણોત્સવની આઠમી શૃંખલા

આ વર્ષે ગુણોત્સવ આગામી ૬-૭ ઓપ્રિલ દરમિયાન યોજાશે. મુખ્યમંત્રીએ આગામી ૬-૭ એપ્રિલ દરમિયાન રાજ્યમાં યોજાઇ રહેલા આઠમા ગુણોત્સવ મૂલ્યાંકનમાં જોડાનારા…

વેકેશન.. મંજિલ સુધી પહોંચવાનું અલ્પવિરામ

વેકેશનનો સમય શરુ, ધીંગા મસ્તી અને મોજે દરિયા, બધું જ રીલેક્ષ મોડ પર, ટાર્ગેટ વગરની દુનિયામાં ખુલ્લે આમ ફરી શકાય…

IIM અમદાવાદમાં સતત ત્રીજા વર્ષે ફીમાં ૫ ટકાનો વધારો  

વિશ્વની પ્રતિષ્ઠિત બિઝનેસ સ્કૂલમાં સામેલ ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ)-અમદાવાદનો ૫૩મો પદવીદાન સમારોહ શનિવારે યોજાયો હતો.

આ વર્ષે ડિગ્રી ઈજનેરી-ફાર્મસીમાં પિન વિતરણ સાથે વહેલી પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત   

ગઈકાલે ડિગ્રી ઈજનેરી અને ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટેની પ્રક્રિયાની જાહેરાત કરી દેવાઈ છે. સરકારની પ્રવેશ સમિતિ એસીપીસી દ્વારા ૨૬મી માર્ચથી…

હાશ! પરીક્ષા પૂરી થઇ હવે નિરાંત..

ના કોઈની રોક-ટોક, ના કોઈની કચકચ અને ના કોઈ હોમવર્ક અને ના કોઈ ટેસ્ટની ઝંઝટ, બધું પત્યું. હવે તો સિંહ…

રાજ્યમાં ૨૩ એપ્રિલના રોજ ગુજકેટ પરીક્ષા યોજાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા H.S.C. વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજકેટ પરીક્ષા ૨૩ એપ્રિલે સોમવારના રોજ…

Latest News