ભણતર નું ચણતર

ગાંધીનગર ખાતે એજ્યુકેશન એક્સપો-ર૦૧૮નો પ્રારંભ

ગાંધીનગર ખાતે થનગનાટ કલ્ચરલ ફાઉન્ડેશન આયોજીત ત્રિદિવસીય એજ્યુકેશન એક્સપો-ર૦૧૮નો પ્રારંભ થયો છે. આ ત્રિદિવસીય એજ્યુકેશન એક્સપો-૨૦૧૮નું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણીના…

ધોરણ ૧૨ સાયન્સના પરિણામના મુખ્યઅંશો

આજે ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ આવી ગયું છે.  વિદ્યાર્થિની કારકિર્દી ઘડતરમાં જાહેર પરીક્ષાઓ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. અહિં ૧૨…

ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર : 72.99 ટકા સાથે છેલ્લા પાંચ વર્ષનું સૌથી ઓછું પરિણામ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષનું પરિણામ 72.99 ટકા રહ્યું…

પરિણામનો દિવસ: શિક્ષકે લખેલો માતા-પિતા અને વિદ્યાર્થીઓને પત્ર

પ્રિય વાલી મિત્રો, છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે દિવસ અંતે આવી ગયો, “પરિણામનો દિવસ”. આ દિવસ સાચે…

સ્નાતક મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમીયોપેથીક અને નેચરોપેથીના અભ્યાસક્રમોમાં પ્રવેશના નિયમોમાં ફેરફાર

 ગુજરાતમાં સ્નાતક કક્ષાની મેડીકલની ૪૦૦૦ ડેન્ટલની ૧૧૫૫, આયુર્વેદની ૧૮ર૦, હોમિયોપેથીની ૩રપ૦ અને નેચરોપેથીની ૬૦ મળી કુલ ૧૦,૦૦૦થી વધુ બેઠકો ઉપલબ્ધ…

આર.ટી.ઇ. એકટ હેઠળ પ્રવેશ માટેની મુદત લંબાવાઇ

આગામી શૈક્ષણિક વર્ષમાં આર.ટી.ઇ. એકટ-૨૦૦૯ અંતર્ગત નબળા અને વંચિત જૂથના બાળકોને બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧માં વિનામૂલ્યે પ્રવેશ માટે ઓન…

Latest News