ભણતર નું ચણતર

ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર : 72.99 ટકા સાથે છેલ્લા પાંચ વર્ષનું સૌથી ઓછું પરિણામ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષનું પરિણામ 72.99 ટકા રહ્યું…

પરિણામનો દિવસ: શિક્ષકે લખેલો માતા-પિતા અને વિદ્યાર્થીઓને પત્ર

પ્રિય વાલી મિત્રો, છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે દિવસ અંતે આવી ગયો, “પરિણામનો દિવસ”. આ દિવસ સાચે…

સ્નાતક મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમીયોપેથીક અને નેચરોપેથીના અભ્યાસક્રમોમાં પ્રવેશના નિયમોમાં ફેરફાર

 ગુજરાતમાં સ્નાતક કક્ષાની મેડીકલની ૪૦૦૦ ડેન્ટલની ૧૧૫૫, આયુર્વેદની ૧૮ર૦, હોમિયોપેથીની ૩રપ૦ અને નેચરોપેથીની ૬૦ મળી કુલ ૧૦,૦૦૦થી વધુ બેઠકો ઉપલબ્ધ…

આર.ટી.ઇ. એકટ હેઠળ પ્રવેશ માટેની મુદત લંબાવાઇ

આગામી શૈક્ષણિક વર્ષમાં આર.ટી.ઇ. એકટ-૨૦૦૯ અંતર્ગત નબળા અને વંચિત જૂથના બાળકોને બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧માં વિનામૂલ્યે પ્રવેશ માટે ઓન…

UPSC ફાઇનલમાં પસંદગી પામનારા સ્પીપાના ૨૦ યુવા-યુવતિઓ મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાતે

તાજેતરમાં ૨૭ એપ્રિલે પ્રસિદ્ધ થયેલા પરિણામમાં પણ સ્પીપાના ૨૦ યુવાઓની ફાઇનલ પસંદગી થઇ છે. રાજ્ય સરકારની પ્રોત્સાહક યોજના અન્વયે UPSC…

જયપુર ખાતે ફ્રેંકફિન ઇન્સ્ટિટ્યુટ ઓફ એર હોસ્ટેસના વિશ્વસ્તરના નવા ટ્રેનિંગ સેન્ટરની રજૂઆત

જયપુરઃ વિશ્વની અગ્રણી એરહોસ્ટેસ ટ્રેનિંગ સંસ્થા એવી ફ્રેંકફિન ઇન્સ્ટિટ્યુટ દ્વારા જયપુર ખાતે ગોપાલપુર બાયપાસ રોડ સ્થિત તેના વિશ્વસ્તરના નવા આધુનિક…

Latest News