ભણતર નું ચણતર

રાજ્ય સરકારે ગુણોત્સવ-૮ના ૫રિણામો જાહેર કર્યા

શાળાઓની ગુણાત્મક સુધા૨ણા સાથે પ્રાથમિક શિક્ષણમાં સુધારો લાવવાના હેતુથી ચાલુ શૈક્ષણિક વર્ષે ૫ણ રાજયની શાળાઓમાં ગુણોત્સવ-૮નું આયોજન કરાયુ હતું. ગુણોત્સવ-૮માં…

ફી નિયમન મુદ્દે એટર્ની જનરલ સાથે શિક્ષણમંત્રીની દિલ્હી ખાતે યોજાનારી બેઠક

 ફી નિયમન મુદ્દે સપ્રિમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીની પૂર્વ તૈયારી અને ઇતર પ્રવૃત્તિઓની ફી નક્કી કરવાના મુદ્દે શાળા સંચાલકો તથા…

પ્રવાસી શિક્ષકોના માનદ વેતન માટે રૂ. ૯૦ કરોડ મંજૂર

રાજ્યની સરકારી અને બિન સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પ્રવાસી શિક્ષકોની યોજના અંતર્ગત ચાલુ વર્ષ-૨૦૧૮-૧૯ માટે રાજ્ય સરકારે…

ફાર્મસી કોર્સમાં પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શિકા જાહેર

ફાર્મસી કોર્સમાં પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ધોરણ-૧૨ના પરિણામ આવ્યા બાદ…

આઠ ઇન્ડિકેટર્સ મુજબ શિક્ષણ સુધારણા માટે શિક્ષણ વિભાગનો સંકલ્પ

 ભારત સરકારે વર્ષ ૨૦૧૭માં શિક્ષણ ક્ષેત્રે કરેલા નેશનલ એચિવમેન્ટ સરવેમાં ગુજરાતમાં ધો.૩, પ અને ૮ના ભાષા, ગણિત અને વિજ્ઞાનમાં ૯…

ઇન્ડિયા ઇનોવેશન ચેલેન્જ ડિઝાઇન કન્ટેસ્ટ ૨૦૧૮ ની જાહેરાતઃ સમગ્ર સ્પર્ધા માટે ૧૫૦૦૦થી વધુ પ્રમાણપત્રો

ટેક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (ટીઆઈ) દ્વારા ડીએસટી-ટીઆઇ ઇન્ડિયા ઇનોવેશન ચેલેન્જ ડિઝાઇન કન્ટેસ્ટ (આઇઆઇસીડીસી)ની આગામી આવૃત્તિની જાહેરાત કરવામાં આવી છે.  આ માટે રજીસ્ટ્રેશન…