ભણતર નું ચણતર

ગુજરાત માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડનો નિર્ણય, જાણો શું ફેરફારો કરવામાં આવ્યા

અમદાવાદ: એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકોને અમલી કરવામાં આવ્યા બાદ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકની પરીક્ષા પદ્ધતિમાં શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯થી નોંધપાત્ર ફેરફાર કરવાનો સરકારે…

આખરે ધોરણ ૯થી ૧૨ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાનો નિર્ણય

અમદાવાદ:  એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકોને અમલી કરવામાં આવ્યા બાદ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકની પરીક્ષા પદ્ધતિમાં શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯થી નોંધપાત્ર ફેરફાર કરવાનો સરકારે…

દેશની સૌ પ્રથમ ‘‘ગુગલ સ્કુલ…’’ ચાંદલોડીયા સરકારી પ્રાથમિક શાળા…. 

ગુગલ ઈન્ડિયાના દિલ્હી સ્થિત એજ્યુકેશન હેડ બાની ધવન ચાંદલોડિયા પ્રાથમિક શાળાના બાળકોને પુછે છે કે... ‘‘બ્લેક બોર્ડ અને ગુગલ ક્લાસ,…

ધોરણ-૧૦-૧૨માંથી ઓએમઆર સીસ્ટમ નીકળી જવાની શકયતા

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષામાંથી હવે ઓએમઆર સિસ્ટમ નીકળી જવાની શક્યતા છે.…

મ્યુનિ. શાળાઓમાં કન્યાઓનો ડ્રોપઆઉટ ઘટાડવા આયોજન

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા સંચાલિત શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને તેમની જરૂરિયાત મુજબ સ્કોલરશીપ આપવા, ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરવામાં…

સરકારી પ્રાથમિક શાળાઓમાં એટીવીટી યોજના અંતર્ગત શાળા દીઠ આર.ઓ. પ્લાન્ટની યોજના

રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (એટીવીટી) યોજના અંતર્ગત હાથ ધરવામાં આવનાર કામોની માર્ગદર્શિકામાં સુધારા-વધારા કરવામાં આવ્યા…

Latest News