ભણતર નું ચણતર

G-૨૦ સમિટના સંગઠનને કારણે JNUમાં પણ અસર, માત્ર એક જ ગેટ ખુલ્લો રહેશે

G-૨૦ સમિટના સંગઠનને કારણે રાજધાની દિલ્હીનો લગભગ દરેક વિસ્તાર પ્રભાવિત થઈ રહ્યો છે. હવે તેની અસર જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી જેએનયુ…

મિત્ર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની નવી ઓફિસનું ઉદ્ઘાટન

મિત્ર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ કે જે છેલ્લા 15 વર્ષથી વિદ્યાર્થીઓના સપનાઓને સાકાર કરી રહી છે અને જે તેમને તે સપનાને વાસ્તવિકતામાં…

BLOની કામગીરીમાં ન જોડાનાર શિક્ષકોની ધરપકડની ધમકી

અમદાવાદમાં BLOની કામગીરીમાં ન જોડાનાર શિક્ષકોની ધરપકડની ધમકી આપતો પત્ર જાહેર કરાતા વિવાદ થાય તેવી શક્યતા છે. મળતી જાણકારી અનુસાર,…

ધ્રોલમાં અચાનક જ ધોરણ ૬માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત થતાં અરેરાટી

જામનગરના ધ્રોલમાં અચાનક વિદ્યાર્થીના મોતથી પરિવારજનોમાં માતમ છવાયો છે. અચાનક જ ધોરણ ૬માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત થતાં અરેરાટી વ્યાપી…

૧૯ સભ્યોની કમિટી NCERTના નવા પુસ્તકો તૈયાર કરશે

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ ધોરણ ૩ થી ૧૨ ના અભ્યાસક્રમ અને પાઠ્‌યપુસ્તકોને અંતિમ સ્વરૂપ આપવા…

કેનેડાની ઓન્ટારીયોની નોર્ધન કોલેજે પ્રવેશ રદ કરતા ૫૦૦ વિદ્યાર્થીઓ અટવાયા

કેનેડાની ઓન્ટારીયોની નોર્ધન કોલેજે પ્રવેશ રદ કરતા ૫૦૦ વિદ્યાર્થીઓ અટવાયા છે. આ ૫૦૦ વિદ્યાર્થીઓમાં ઘણાં ભારતીય વિદ્યાર્થીઓ પણ સામેલ હતાં.…

Latest News