ભણતર નું ચણતર

આવનારા નવા સત્રથી ધોરણ ૧ થી ૮મા એન.સી.ઇ.આર.ટી. મુજબના અભ્યાસક્રમનાં પાઠ્યપુસ્તકો અમલમાં

એન.સી.ઇ.આર.ટી.નાં નવા અભ્યાસક્રમ અનુસાર ધોરણ ૧-૨માં નવેસરથી પ્રજ્ઞા સાહિત્ય તૈયાર થશે ધોરણ ૩ થી ૫ માં એન.સી.ઇ.આર.ટી.નાં અભ્યાસક્રમના અમલી બાદ…

થઇ શકે છે કોલેજોમાં ચાલતી સેમેસ્ટર પદ્ધતિમાં જરૂરી સુધારા વધારા

  અમદાવાદ ખાતે રાજ્યની યુનિવર્સિટીઓના કુલપતિઓની યોજાયેલી બેઠકમાં કોલેજ શિક્ષણમાં સર્ચ આધારિત રિસર્ચને વેગ આપવા સહિત અનેક મુદ્દાઓની ચર્ચા રાજ્યની કોલેજોમાં…

રાજ્યના લશ્કર-પોલીસના શહીદ જવાનોના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે રૂ. પાંચ લાખની સહાય

રાજ્યના જરૂરતમંદ હોનહાર વિદ્યાર્થીઓ-યુવાઓને આર્થિક સ્થિતિ-નાણાંના અભાવે ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહેવું પડે તે માટે એક મહત્વપૂર્ણ જાહેરાત મુખ્યમંત્રી વિજયભાઇ…

ડુપ્લિકેટ માર્કશીટ, ડુપ્લિકેટ સર્ટીફીકેટ અને માઈગ્રેશન તથા માર્કશીટ વેરિફિકેશન જેવી સેવાઓ એકજ કેન્દ્રથી કરાશે

શિક્ષણની ગુણવતા વધુ બળવત્તર બને તે માટે સૌએ સહિયારા પ્રયત્નો કરવા પડશે. આ માટે શિક્ષણ સાથે સંકળાયેલ તમામે મહેનત કરાવી…

જોબ ટિપ્સ – જાણો રીક્રુટર તમારી પ્રોફાઈલ માં શું જોવે છે ?

નોકરી માટે રેઝ્યુમે આપણે સૌ બનાવીયે છીએ પરંતુ શું આપણે જાણીયે છીએ કે રિક્રુટર આપણા બનાવેલા રેઝ્યુમે માં શું જોવે…

અમદાવાદ ખાતે ફેબ્રુઆરીમાં યોજાશે ગ્રાન્ડ એજ્યુકેશન ફેર

અમદાવાદમાં તા.૨-૩-૪ ફે્બ્રુઆરી દરમિયાન ગ્રાન્ડ એજ્યુકેશન ફેર યોજાશે વિદ્યાર્થીઓ -વાલીઓને મૂંઝવતા કારકિર્દી ઘડતરના પ્રશ્નોમાં યોગ્ય માર્ગદર્શન મળી રહેશે વિદ્યાર્થીઓ અને…