ભણતર નું ચણતર

CBSEમાં પેપર લીક થવાની ઘટનાના પગલે ધોરણ ૧૦ (ગણિત) અને ધોરણ ૧૨ (અર્થશાસ્ત્ર)ની પરીક્ષા ફરી લેવાશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(સીબીએસઇ)એ ધોરણ-૧૦ની ગણિત અને ધો-૧૨ની અર્થશાસ્ત્રની પરીક્ષા ફરીથી લેવાનો નિર્ણય લીધો છે. આ બંને વિષયના પ્રશ્નપત્રો…

CBSE, IB સહિતની તમામ સ્કૂલોમાં ગુજરાતી વિષય ભણાવવો ફરજિયાત 

ગુજરાત સરકાર દ્વારા તમામ બોર્ડની શાળાઓમાં ગુજરાતીને ફરજીયાત કર્યાનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત વિધાનસભા ગૃહમાં કરાઇ હતી.

આગામી ૬-૭ એપ્રિલે યોજાશે ગુણોત્સવની આઠમી શૃંખલા

આ વર્ષે ગુણોત્સવ આગામી ૬-૭ ઓપ્રિલ દરમિયાન યોજાશે. મુખ્યમંત્રીએ આગામી ૬-૭ એપ્રિલ દરમિયાન રાજ્યમાં યોજાઇ રહેલા આઠમા ગુણોત્સવ મૂલ્યાંકનમાં જોડાનારા…

વેકેશન.. મંજિલ સુધી પહોંચવાનું અલ્પવિરામ

વેકેશનનો સમય શરુ, ધીંગા મસ્તી અને મોજે દરિયા, બધું જ રીલેક્ષ મોડ પર, ટાર્ગેટ વગરની દુનિયામાં ખુલ્લે આમ ફરી શકાય…

IIM અમદાવાદમાં સતત ત્રીજા વર્ષે ફીમાં ૫ ટકાનો વધારો  

વિશ્વની પ્રતિષ્ઠિત બિઝનેસ સ્કૂલમાં સામેલ ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ)-અમદાવાદનો ૫૩મો પદવીદાન સમારોહ શનિવારે યોજાયો હતો.

આ વર્ષે ડિગ્રી ઈજનેરી-ફાર્મસીમાં પિન વિતરણ સાથે વહેલી પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત   

ગઈકાલે ડિગ્રી ઈજનેરી અને ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટેની પ્રક્રિયાની જાહેરાત કરી દેવાઈ છે. સરકારની પ્રવેશ સમિતિ એસીપીસી દ્વારા ૨૬મી માર્ચથી…

Latest News