મહાનુભાવોના વક્તવ્યોના ‘બાયસેગ’ પ્રસારણ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું ધોરણ ૧૦ તથા ધોરણ ૧ર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ માર્ચ મહિનામાં…
કેન્દ્રીય જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રાલય હેઠળના કેન્દ્રીય ભૂમિજળ બોર્ડ દ્વારા જળ સંરક્ષણ અને પ્રદૂષણ અંગે જાગૃતિ…
રાજયના વિદ્યાર્થીઓના હિતમાં રાજય સ૨કારે ફી નિયમન અધિનિયમ કાયદો બનાવી સસ્તુ શિક્ષણ ઘ૨ આંગણે મળી ૨હે તેવી વ્યવસ્થા દેશમાં સૌ…
જો તમે કેનેડામાં અભ્યાસ કરવા માટે જવા ઇચ્છિત છો, તો તમારા માટે વન સ્ટોપ સોલ્યુસન્સ આવી રહ્યું છે. વિદેશમાં અભ્યાસ…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાને લગતા મુદ્દાઓ ઉપર એક ટાઉનહોલ સત્રનું આયોજન કર્યું. તેમણે નવીદિલ્હીમાં કાર્યક્રમ સ્થળ તાલકટોરા સ્ટેડીયમ ખાતેથી વિદ્યાર્થીઓનાં પ્રશ્નોને વાચા આપી હતી. વિદ્યાર્થીઓએ પણ તેમને વિવિધ ટીવી સમાચાર ચેનલો, નરેન્દ્ર મોદી મોબાઇલ એપ અને માય ગવ પ્લેટફોર્મ દ્વારા પ્રશ્નો પૂછ્યા હતા.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી માર્ચ-૨૦૧૮થી શરૂ થતી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડની જાહેર પરીક્ષા દરમિયાન…
Sign in to your account