ભણતર નું ચણતર

રાજયભરની ૧૩ આદર્શ નિવાસી શાળાઓનું એસ.એસ.સી. બોર્ડનું ૧૦૦ ટકા પરિણામ

રાજયમાં આજે જાહેર કરવામાં આવેલ એસ.એસ.સી. બોર્ડના સરેરાશ ૬૭.૫૦ ટકા પરિણામ સામે બક્ષીપંચ જાતિની વિકસતી જાતિ કલ્યાણ હેઠળની રાજ્યભરની કુલ-૩૩…

સીબીએસઇ ધોરણ ૧૨નું પરિણામ જાહેરઃ ત્રિવેંદ્રમનું સૌથી વધુ પરિણામ

કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (સીબીએસઈ)નું આજે ૧૨માં ધોરણનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમાં ત્રિવેંદ્રમ ૯૭.૩૨ ટકા પરિણામ સાથે સૌથી મેખરે…

યોગી સરકારનો મહત્વનો નિર્ણય

શિક્ષણ  દરેક બાળકની પ્રાથમિક જરૂરિયાત છે. શિક્ષિત બાળક એ ભારતનું ભાવિ છે. દરેક બાળકને ભણવાનો હક છે. સારી શાળામાં ભણવાથી તેમને…

આઉટસોર્સિંગના ઓઠા હેઠળ મળતીયાઓ સાથે ભળીને ગુજરાતના બેરોજગાર યુવાનોની કારકિર્દી સાથે ચેડાં

ગુજરાતના બેરોજગાર યુવાનો માટે શોષણકારી આઉટસોર્સિંગની પ્રથામાં બહાર આવતી એક હકીકત અનુસાર રાજ્યમાં સાત લાખથી વધુ યુવાનોની કારકિર્દી સાથે ચેડા…

ચોટીલા ખાતે સરકારી વિનિયમન કોલેજના નવનિર્મિત ભવનનું લોકાર્પણ

સુરેન્દ્રનગરઃ છેવાડાના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુકત ઉચ્ચ શિક્ષણ સરળતાથી મળી રહે તે માટે રાજય સરકાર પ્રયત્નશીલ છે. તેમ શિક્ષણમંત્રી

આર.ટી.ઈ. હેઠળ ખોટા દસ્તાવેજ રજૂ કર્યા હશે તો વાલીઓ વિરુદ્ધ એફ.આર.આઇ દાખલ કરાશે

રાજ્યમાં આર.ટી.ઇ.એક્ટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯માં નબળા અને વંચિત જુથના બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિનામુલ્યે ધોરણ-૧ માં પ્રવેશ…