ભણતર નું ચણતર

વર્ષે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીેઓને છ હજારથી ૬૦ હજાર સુધીની ફીઃ એક લાખ સ્કોલરશીપ આપવાનું આયોજન

અમદાવાદઃ ગુજરાતમાં શિક્ષણને પ્રોત્સાહન પૂરું પાડવા અને જરૂરિયામંદ વિદ્યાર્થીઓને આર્થિક મદદ કરવાના ઉમદા આશય સાથે આજે ગુજરાત રાજયમાં  સ્કોલરશીપ પ્રોગ્રામ વિદ્યાધન…

યુજીસી-સીમેટ, જીપેટ સહિતની તમામ પરીક્ષા હવે ઓનલાઇનઃ નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા પરીક્ષા લેવાશે

અમદાવાદઃ  મેનેજમેન્ટ અને ફાર્મસીમાં એડમિશન લેવા માટે આપવામાં આવતી યુજીસી, સીમેટ અને જીપેટ સહિતની પરીક્ષા હવેથી ઓનલાઇન લેવામાં આવશે. આ…

 ICSE શાળાઓમાં ધોરણ ૯ અને ૧૧ પરીક્ષા બોર્ડ લેશે

અમદાવાદઃ કાઉન્સિલ ફોર ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (આઇસીએસઇ) પણ હવે હાલમાં ચાલી રહેલા આ શૈક્ષણિક વર્ષમાં સ્કૂલની પરીક્ષા પેટર્નમાં ફેરફાર…

આરટીઇ – પ્રવેશનો બીજા દોર ૧૫મી બાદ શરૂ થાય તેવી વકી

અમદાવાદઃ રાઇટ ટુ એજ્યુકેશન(આરટીઇ) અંતગર્ત પ્રવેશના મામલે ગુજરાત હાઇકોર્ટે ગઇકાલે જારી કરેલા ચુકાદા બાદ હવે આરટીઇ હેઠળ પ્રવેશનો બીજા રાઉન્ડ…

છ આયુર્વેદિક કોલેજ બેઠક પર પ્રવેશ માટે રીન્યુઅલની મંજુરી

અમદાવાદઃ નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, આયુષ નિયામકની કચેરી હેઠળ સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ…

ઉચ્ચ શિક્ષણ ગુણવત્તા સુધારા ઉદ્દેશ્યની સાથે આજે સેમિનાર

અમદાવાદઃ ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધા૨ણાના હેતુ સાથે આજે અમદાવાદ ખાતે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની

Latest News