ભણતર નું ચણતર

“ભાષા વિદ્યાર્થીઓ માટે પોતાની ભાષામાં શ્રેષ્ઠ શિક્ષણનો આત્મવિશ્વાસ આપવાનું એક શક્તિશાળી માધ્યમ છે, જે શીખવામાં બાધારૂપ ન હોવી જોઇએ” – એઆઇસીટીઈના અધ્યક્ષ પ્રો. અનિલ ડી. સહસ્ત્રબુદ્ધે

નવી દિલ્હીઃ અખિલ ભારતીય તકનીકી શિક્ષા પરિષદ (એઆઈસીટીઈ)એ શુક્રવારે 15 જુલાઈ, 2022ના રોજ ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) 2020ના અમલ પર…

આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે માહિતીસભર ‘લક્ષ્ય’ સેશનનું સફળ આયોજન કરાયું

વિશ્વસ્તરીય શિક્ષણ પ્રદાન કરવામાં અગ્રેસર આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી, વડોદરા દ્વારા વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી વિકસાવવા માટે સજ્જ તેના તમામ અન્ડરગ્રેજ્યુએટ્સ માટે…

ઈન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા સીએ અંતિમ પરીક્ષા પરિણામ જાહેર

ઈન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયાએ ફાઈનલ પરિણામ ૨૦૨૨ની સાથે ઉમેદવારોનું મેરિટ લીસ્ટ પણ બહાર પાડ્યું છે. અત્રે જણાવવાનું કે…

રોજગારની તકો ઉપલબ્ધ કરાવવા દિલ્હીની કેજરીવાલ સરકાર યુનિસેફ સાથે મીલાવ્યો હાથ

વિદ્યાર્થીઓને રોજગારની તકો ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે દિલ્લી સ્કિલ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ યુનિવર્સિટી એ યુનિસેફ ખાતે (જનરેશન અનલિમિટેડ ઈન્ડિયા) સાથે હાથ…

૮૬ વર્ષ બાદ અમદાવાદની એચ.એલ.કોમર્સ કોલેજનો સમય સવારનો થશે

અમદાવાદની એચ.એલ કોમર્સ કોલેજ ૧૯૩૬થી ચાલી રહી છે.કોલેજ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી કોલેજમાં એડમિશન માટે ઊંચું મેરીટ હોય છે.આ…

અમદાવાદમાં ધોરણ 12 બાદ ભારતની ટોચની યુનિવર્સિટી કે કોલજમાં એડમિશન માટે વિશાળ પસંદગીના વિકલ્પો પુરા પાડતું બે દિવસીય ‘એડમિશન્સ ફેર 2022’ યોજાયું

ધોરણ 12ની પરીક્ષા ઉર્તીર્ણ કર્યા બાદ પોતાના બાળકની ઉચ્ચ કારકિર્દી માટે કેવા પ્રકારની કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન મેળવવું તે દરેક…