ભણતર નું ચણતર

જયપુરના બસ્સી તુંગા વિસ્તારમાં શિક્ષક પર ગ્રામજનોએ છેડતીનો આરોપ લગાવ્યો

જયપુર જિલ્લાના બસ્સી તુંગા વિસ્તારમાં ગ્રામજનોએ શિક્ષકને માર માર્યો હતો. ગ્રામજનોનો આરોપ છે કે, શિક્ષક વિદ્યાર્થિનીઓની છેડતી કરે છે અને…

પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને ‘પરીક્ષા પે ચર્ચા’ દરમિયાન કહ્યું,”જીવનમાં ટાઈમ મેનેજમેન્ટ ઘણું જરૂરી છે, અઘરા વિષયોની તૈયારી કરો”

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વાતચીત કરી. આ પ્રોગ્રામમાં કલા ઉત્સવ સ્પર્ધાના…

શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત, “૨૦૨૩ની વસંત પંચમીથી બદલાઈ જશે ‘ભારતનો ઈતિહાસ”

કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતને લોકતંત્રની જનની ગણાવતા મંગળવારે કહ્યું કે, લોકતંત્ર દેશના ડીએનએમાં સમાયેલું છે. કેન્દ્રીય મંત્રીએ અહીં એક…

જનજાતિય ભાષાઓમાં પણ મળશે બાળકોને ઉચ્ચ શિક્ષણ,આદિવાસી સમુદાયને લાભ મળશે : કેન્દ્રીય શિક્ષણ મંત્રી

કેન્દ્રીય શિક્ષણ મંત્રી અને ભાજપ નેતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે દેશમાં હવે ઉચ્ચ શિક્ષાના પુસ્તકો ૧૨ ભારતીય  ભાષાઓની સાથે સાથે…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ધ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સીએ સ્ટુડન્ટ્‌સ માટે અમદાવાદમાં આયોજીત નેશનલ કોન્ફરન્સ – ૨૦૨૨માં પ્રેરક ઉપસ્થિતિ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં દેશ અને રાજ્યને અમૃતકાળમાં વિકાસની નવી ઊંચાઇઓ સર કરાવવાનું રાષ્ટ્રનિર્માણ દાયિત્વ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સમુદાય નિભાવેઃ- મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક…

ગાઝીયાબાદથી  વિદ્યાર્થીની સાથે તેના શિક્ષકે બે વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યાની ઘટના સામે આવી

ગાઝિયાબાદના નંદ ગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ખાનગી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર નરાધમ શિક્ષકે બળાત્કાર કર્યો હતો. આ નરાધમ…

Latest News