ઇવેન્ટ

દેશના ઈતિહાસમાં સૌ પ્રથમવાર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ સરદાર જયંતિ પર કરશે રાજવી વંશજોનું સન્માન

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદમાં આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરવાના સંકલ્પ સાથે ૧૦૦ વીધા જમીનમાં ૧૦૦ કરોડના સામાજિક નિધિ સહયોગથી વિશ્વ ઉમિયાધામનું…

“મિશન વાસ્તુ: ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે ઇન્ડિયાની ડેસ્ટીની રીશેપ કરવા માટે વાસ્તુ સાયન્સની ભૂમિકા” અંગે પ્રકાશ પાડવા યોજાયો સેમિનાર

અમદાવાદ: શહેરમાં મિશન વાસ્તુશાસ્ત્ર આધારિત એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં વાસ્તુશાસ્ત્રના અભ્યાસુ નિષ્ણાત અગ્રણીઓ જોડાયા હતા.…

 “વિશ્વ પ્રવાસન દિન” નિમિત્તે ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાતના લાખો નાગરિકોને પરિવહન પૂરું પાડતા એસટી નિગમના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું.

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 25 વર્ષથી ગાંધીનગરમાં સમાજ સેવા કરી રહ્યું છે. "વિશ્વ પ્રવાસન દિન" નિમિત્તે તાજ ગાંધીનગર રિસોર્ટ એન્ડ…

બાળકો માટે ફ્રી ડેન્ટલ હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન કરાયું

કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર તથા મા કમલા ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે શહેરના યુવા વર્ગ દ્વારા બાળકો તથા શિક્ષકો…

માનસ સમજવા શ્રદ્ધા,સાધુ સંગ,પરમાત્મામાં પ્રેમ જરૂરી છે

કબીર આશ્રમ મોરબીથી પ્રવાહિત રામકથાના બીજા દિવસના પ્રારંભ પહેલા રાષ્ટ્રપ્રીતિ,રાષ્ટ્રનીતિ માટે એક મહત્વનો કાર્યક્રમ જાહેર થયેલો.આજે સવારે સ્વચ્છતા અભિયાન હતું…

નવરંગપુરા ગામ ધર્માદા મિલકત ટ્રસ્ટ કન્યા છાત્રાલય દ્વારા ગણપતિદાદા નો અન્નકૂટ કરાયો

નવરંગપુરા ગામ ધર્માદા મિલકત ટ્રસ્ટ કન્યા છાત્રાલય દ્વારા ગણપતિદાદા નો અન્નકૂટ કરાયો હતો અને સત્યનારાયણ ની કથા કરી 200 થી…