ચૂંટણી પંચે ઉદ્ધવ જૂથને અંધેરી પૂર્વ સીટ પર વિધાનસભા પેટાચૂંટણી માટે મશાલનું નિશાન આપ્યું છે. પંચે કહ્યું કે, કોઈપણ ધાર્મિક…
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ભાષા મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. મુખ્યમંત્રીએ ભાજપની સરકારને ચેતવણી આપી કે, હિન્દી ભાષા…
કોંગ્રેસની ભારત જોડો યાત્રાના કર્ણાટકથી પસાર થવાની વચ્ચે પાર્ટીએ કહ્યું કે આગામી વર્ષ યોજાનાર વિધાનસભા ચુંટણીઓ પહેલા પ્રદેશના તમામ વર્ગોના…
સૌરાષ્ટ્રની તમામ બેઠકો માટેના એપી સેન્ટર ગણાતાં જામકંડોરણામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાખોની જનમેદનીને કાઠિયાવાડી શૈલીમાં સંબોધન કર્યું હતું. જામકંડોરણામાં…
રાજસ્થાનના ઉદયપુરમાં અસામાજિક તત્વોએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની મૂર્તિને તોડીને ફેંકી દીધી અને તેની જગ્યાએ ત્યાં દેવી માતાની મૂર્તિ સ્થાપિત…
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરેપોતાની 'જનસુરાજ પદયાત્રા' ના ૭મા દિવસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. પ્રશાંત કિશોરે ગુજરાતન ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ…
Sign in to your account