રાજનીતિ

ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે જૂથને આપ્યું આ ચિન્હ, પાર્ટીને મળ્યું નવું નામ

ચૂંટણી પંચે ઉદ્ધવ જૂથને અંધેરી પૂર્વ સીટ પર વિધાનસભા પેટાચૂંટણી માટે મશાલનું નિશાન આપ્યું છે. પંચે કહ્યું કે, કોઈપણ ધાર્મિક…

જબરદસ્તીથી અમારા પર હિન્દી ન થોપો, નહિ તો શરૂ થશે ભાષા યુદ્ધ : CM તમિલનાડુ

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ભાષા મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. મુખ્યમંત્રીએ ભાજપની સરકારને ચેતવણી આપી કે, હિન્દી ભાષા…

ભાજપ જાતિ પંથ-ધર્મના આધાર પર સમાજને વિભાજીત કરવા ઇચ્છે છે : સુરજેવાલા

કોંગ્રેસની ભારત જોડો યાત્રાના કર્ણાટકથી પસાર થવાની વચ્ચે પાર્ટીએ કહ્યું કે આગામી વર્ષ યોજાનાર વિધાનસભા ચુંટણીઓ પહેલા પ્રદેશના તમામ વર્ગોના…

ગુજરાત તપીને હવે સોનું બની ગયું,લોકોને લૂંટનારાને છોડીશ નહીં : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

સૌરાષ્ટ્રની તમામ બેઠકો માટેના એપી સેન્ટર ગણાતાં જામકંડોરણામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાખોની જનમેદનીને કાઠિયાવાડી શૈલીમાં સંબોધન કર્યું હતું. જામકંડોરણામાં…

રાજસ્થાનમાં ઇન્દિરા ગાંધીની પ્રતિમા હટાવીને દેવીની મૂર્તિ સ્થાપિત કરતા વિવાદ શરૂ

રાજસ્થાનના ઉદયપુરમાં અસામાજિક તત્વોએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની મૂર્તિને તોડીને ફેંકી દીધી અને તેની જગ્યાએ ત્યાં દેવી માતાની મૂર્તિ સ્થાપિત…

કેન્દ્રને ગુજરાત પ્રત્યે લાગણી છે..વંદે ભારત એક્સપ્રેસ અને બુલેટ ટ્રેન ગુજરાતને કેમ અપાઈ? પ્રશાંત કિશોર

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરેપોતાની 'જનસુરાજ પદયાત્રા' ના ૭મા દિવસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. પ્રશાંત કિશોરે ગુજરાતન ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ…

Latest News