રાજનીતિ

પીએમ મોદીએ કહ્યું : “અમે તમારા જીવનમાં પરિવર્તન લાવવા માટે જીવીએ  છીએ”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં કાલકાજી ખાતે ઝૂંપડપટ્ટીઓના રહેવાસીઓના પુનર્વસન માટે 'ઇન-સીટુ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ' (યથાસ્થાને ઝૂંપડપટ્ટી પુનર્વસન પરિયોજના) અંતર્ગત નવા…

ગૌરવ ભાટિયાનું નિવેદન,”કેજરીવાલના કારણે દિલ્હી-પંજાબની હવામાં ઝેર ભળી ગયું છે”

બીજેપી નેતા ગૌરવ ભાટિયાએ ફરી એકવાર દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. તેમણે…

‘ભારત જોડો યાત્રા’માં રાહુલ ગાંધી સાથે પૂજા ભટ્ટ જોવા મળી,વીડિયો થયો વાયરલ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા'નો ૫૬મો દિવસ સવારે તેલંગાણાના હૈદરાબાદ શહેરથી શરૂ થયો હતો. બોલિવૂડ અભિનેત્રી અને ફિલ્મ…

વિદેશમાં PM મોદીનું કેમ થાય છે સન્માન?  અશોક ગેહલોતે જણાવ્યું આ કારણ..

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દસ વર્ષ બાદ લગભગ ૧૫૦૦ આદિવાસીઓના શહીદી સ્થળ માનગઢ ધામ પહોંચ્યા. અહીં તેમણે માનગઢ ધામ કી ગૌરવ…

દિલ્હીમાં ૬૦ ટકા લોકોને વીજળી જોઈએ છે ‘મફત’,સબસિડી માટે અરજીઓ કરી છે ૩૪ લાખ

દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની સરકાર બની ત્યારથી મફત વીજળીની યોજના ચાલી રહી છે. આ સ્કીમ મુજબ ૨૦૦…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાંબુઘોડા ખાતે કહ્યું- આદિવાસી પરિવારોએ કલાકોની મહેનત કરી મને પરિવર્તન લાવવા સપોર્ટ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ ઓક્ટોબરથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. ત્યારે ૧ નવેમ્બરે તેમણે પંચમહાલના આદિવાસી વિસ્તાર જાંબુઘોડાની મુલાકાત…

Latest News