રાજનીતિ

સંસદના નીચલા ગૃહ લોકસભાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધિત કરી

જનતા આ વખતે ભાજપને 370 બેઠકો તો NDAને 400ને પાર જ કરાવીને રહેશે : PMમોદીવડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સંસદના નીચલા…

લાલકૃષ્ણ અડવાણીને ‘ભારત રત્ન’ની જાહેરાત પર ઓવૈસી કહ્યું,”એવોર્ડનું અપમાન છે”

અસદુદ્દીન ઓવૈસીએ ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને 'ભારત રત્ન' આપવાની જાહેરાત પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે લાલકૃષ્ણ…

લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એનાયત કરાયો

પીએમ મોદીએ કહ્યું કે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. મેં…

પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા હિંસા ફાટી, કરાચીમાં ચાલી રહેલ અથડામણમાં એકનું મોત

પાકિસ્તાનમાં ૮મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવા જઈ રહી છે. પડોશી દેશના લોકો તેમના વઝીર-એ-આઝમને ચૂંટવા જઈ રહ્યા છે. પરંતુ પાકિસ્તાનમાં રાજકારણની…

ગુજરાતની ૪ સહિત રાજ્યસભાની ૫૬ બેઠક માટે ૨૭ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે

રાજ્યસભાની એપ્રિલ મહિનામાં ખાલી પડનારી બેઠકો માટે ચૂંટણીની તારીખની જાહેર કરવામાં આવી છે. ૨૭ ફેબ્રુઆરીએ ગુજરાતની ૪ બેઠક માટે મતદાન…

આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને ફરી એકવાર ચીન સામે હાથ લંબાવ્યો

ચીનના વડાપ્રધાનને પત્ર લખીને બે અબજ ડોલરની માગણી કરીઇસ્લામાબાદ :આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને તેના નજીકના સાથી ચીનને મદદની…