રાજનીતિ

એક જાન્યુઆરી ૨૦૨૪ સુધી ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થઈ જશે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી રાજ્ય ત્રિપુરામાં એક રેલીને સંબોધિત કરતા ગુરૂવારે જાહેરાત કરી કે આગામી વર્ષે એક જાન્યુઆરી સુધી…

નિતિન ગડકરીએ જાહેરાત કરી, “હવે નહીં ભરવો પડે ટોલ ટેક્સ”

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ટોલ ટેક્સ અંગે મોટી જાહેર કરી છે. જો તમે પણ મોટી સંખ્યામાં ટેક્સ ભરવાથી પરેશાન છો,…

કર્ણાટકમાં અમિત શાહની રાજનીતિની શૈલી નહી ચાલે : પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામી

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને જનતા દળ (સેક્યુલર)ના વરિષ્ઠ નેતા એચડી કુમારસ્વામીએ સોમવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર વળતો વાકપ્રહાર…

કોંગ્રેસની ૧૦૮મી આવૃત્તિનું ઉદ્‌ઘાટન કર્યા બાદ વડાપ્રધાને ભારતની વૈજ્ઞાનિક શક્તિ વિષે જણાવ્યું

કોરોના મહામારીના કારણે ૨ વર્ષ બાદ યોજાઈ રહેલી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસની ૧૦૮મી આવૃત્તિનું ઉદ્‌ઘાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું…

રાષ્ટ્રીય પાર્ટી તરીકે ઉભરી રહેલા પ્રજા વિજય પક્ષનું પ્રથમ અધિવેશ અમદાવાદમાં શ્રી ડી.જી. વણજારાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું

ઠાકોરભાઈ દેસાઈ હોલ લો ગાર્ડન એલિસબ્રિજ અમદાવાદ ખાતે પ્રજા વિજય પક્ષનો જેમને પાયો નાખ્યો છે તેવા આ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ…

કોંગ્રેસ ૨૦૨૩માં રાહુલ ગાંધીની ઇમેજ બદલવાનું  ચાલી રહ્યું છે કામ, ૨૦૨૪ ચૂંટણીમાં મોદી સામે ઊભા થઈ શકે રાહુલ

આ વર્ષની શરૂઆત કોંગ્રેસની હાર સાથે થઈ હતી, પરંતુ જીત સાથે અંત આવ્યો હતો. પંજાબમાં કડવી લડાઈ અને વ્યૂહરચનાની ખોટી…