રાજનીતિ

નેહરુ-ગાંધી પરિવારના ત્રીજા સભ્ય છે રાહુલ ગાંધી, જેમને ગુમાવ્યું સંસદ સભ્યપદ, ઈતિહાસ.. જાણો

રાહુલ નેહરુ-ગાંધી પરિવારના ત્રીજા સભ્ય છે, જેમણે સંસદ સભ્યપદ ગુમાવ્યું છે. આ પહેલા તેમની દાદી ઈન્દિરા ગાંધી અને તેમની માતા…

પ્રધાનમંત્રી મોદીએ કરી ‘મન કી બાત’, દીવ અને ‘સૌરાષ્ટ્રી તમિલ’નો ખાસ કર્યો ઉલ્લખ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓ સાથે મન કી બાત કરી. પીએમ મોદીએ આજે મન કી બાત કાર્યક્રમના ૯૯માં એપિસોડને સંબોધિત…

પીએમ મોદીની વિરુધ પોસ્ટર લગાવનાર ૬ લોકોની ધરપકડ, ૧૦૦ થી વધારે લોકો પર એફઆઇઆર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ દેશની રાજધાની દિલ્હીમાં વિવાદિત પોસ્ટર લગાવનાર ૬ લોકો સામે પોલોીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે…

મમતા બેનર્જી ઇચ્છતા નથી કે ભાજપ ફરીથી સત્તામાં ન આવે : ટીએમસી સાંસદ સુષ્મિતાદેવ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લંડનમાં થયેલ નિવેદન પર વિવાદ અટકવાનું નામ લઇ રહ્યો નથી પરંતુ તૃણમૂલ કોંગ્રેસે આ મુદ્દા પર…

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી લંડનમાં ભારતના લોકતંત્ર પર કરેલી ટિપ્પણીને કારણે ચર્ચામાં

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી લંડનમાં ભારતના લોકતંત્ર પર કરેલી ટિપ્પણીને કારણે ચર્ચામાં છે. સંસદની અંદર અને બહાર બીજેપી નેતાઓ…

અમારી સરકાર આવશે તો…૫૦૦ રૂપિયામાં સિલેન્ડર, મહિલાઓને દર મહીને ૧૫૦૦ રૂપિયા અપાશે : કોંગ્રેસ

વિધાનસભા ચુંટણી પહેલા મધ્યપ્રદેશની જનતા માટે તમામ રાજનીતિક પક્ષો તરફથી ભેટ અને વચનોનો વરસાદ થવા લાગ્યો છે.એક તરફથી જયાં ભાજપની…