રાજનીતિ

વડાપ્રધાન મોદી ૮-૯ એપ્રિલે ૩ રાજ્યનો પ્રવાસ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૮ અને ૯ એપ્રિલે ત્રણ રાજ્યોની મુલાકાત લેશે. આ દરમિયાન તે તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટકને કરોડોની ભેટ…

વડાપ્રધાન મોદી સોમનાથ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર તામિલ સંગમ કાર્યક્રમનો કરાવશે પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૭ એપ્રિલના રોજ ગુજરાત પ્રવાસે આવી રહેલા છે. સૌરાષ્ટ્ર-તામિલ સંગમ એક ભારત-શ્રેષ્ઠ ભારતનો મહાસંગમ બનાવવાના આયોજન…

રામનવમીએ થયેલી હિંસા બાદ બિહારના રાજકારણમાં થયો ભડકો

રામનવમીના દિવસે બિહારના સાસારામમાં થયેલી હિંસા મામલે હવે રાજકારણ ગરમાયું છે. તંત્ર જ્યાં સ્થિતિને થાળે પાડવા મથી રહ્યું છે, ત્યાં…

પ્રધાનમંત્રી મોદી ફરીથી બન્યા વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા છે. યુએસ સ્થિત કન્સલ્ટિંગ ફર્મ 'મોર્નિંગ કન્સલ્ટ' દ્વારા બહાર પાડવામાં…

આ મહિલાએ પોતાનું ચાર માળનું મકાન રાહુલ ગાંધીના નામે કર્યું

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ મળ્યા બાદ દિલ્હીની એક મહિલાએ પોતાનું ચાર માળનું મકાન રાહુલ…

૧૦ મહિના બાદ પટિયાલા જેલમાંથી બહાર આવ્યા સિદ્ધુ, કહ્યું,”લોકતંત્ર નામની કોઈ વસ્તુ નથી”

કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ પટિયાલા જેલમાંથી બહાર આવી ગયા છે. રોડ રેઝ કેસમાં સિદ્ધુને એક વર્ષની સજા થી છે,…