રાજનીતિ

તેલંગાણામાં અમારી સરકાર બનશે તો અમે મુસ્લિમ રિઝર્વેશન ખતમ કરી દઇશું” : અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શિક્ષા અને રોજગારમાં તેલંગાણામાં મુસ્લિમોને આપવામાં આવેલી અનામત અને ડબલ બેડરૂમના ઘર જેવી કલ્યાણકારી યોજનાઓને ગેરબંધારણીય…

“તમે જ્યાં જાઓ ત્યાં ધુમાડો ફેલાવો, જ્યાં પહોંચો ત્યાં ધડાકો કરો”: અસદુદ્દીન ઓવૈસી

અસદુદ્દીન ઓવૈસીએ ૨૦૦૨ના નરોડા ગામ રમખાણોના કેસમાં ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન માયા કોડનાની અને બજરંગ દળના ભૂતપૂર્વ નેતા બાબુ બજરંગી સહિત…

‘મન કી બાત’રેડિયો કાર્યક્રમના ૧૦૦ એપિસોડ પૂરા થવા પર ૧૦૦ રૂપિયાનો નવો સિક્કો જારી કરવામાં આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના ૧૦૦ એપિસોડ પૂરા થવા પર એક સિક્કો જારી કરવામાં આવશે. આ સિક્કો…

ભાજપ આરએસએસ મહાત્મા ગાંધીની અસલી ઓળખથી હંમેશા પરેશાન રહ્યા છે : મહાત્મા ગાંધીના પપૌત્ર તુષાર ગાંધી

એનસીઇઆરટીના નવા પુસ્તકોના વિરોધ અને સામાજિક આંદોલનો પર અધ્યાયોને હટાવવામાં આવ્યા છે. આ અંગે લેખક અને મહાત્મા ગાંધીના પપૌત્ર તુષાર…

આગ્રામાં તાજમહેલને તોડી પાડવાની માગણી આસામના ભાજપના ધારાસભ્ય રૂપજ્યોતિ કુર્મીએ કરી

ભાજપના ધારાસભ્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે એ હકીકતની તપાસની પણ માંગ કરી રહ્યો છે…

દેશના અગ્રણી મુસ્લિમ નેતાઓ ગૃહમંત્રીને મળ્યાઃઆ એક અલગ જ અમિત શાહ હતા : મુસ્લિમ ધર્મગુરુ

મુસ્લિમ ધર્મગુરુઓનું એક પ્રતિનિધિમંડળ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યું હતું. શાહે રામનવમી પછી સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ અને નફરત ફેલાવનારાઓ સામે…