રાજનીતિ

કોંગ્રેસ બજરંગબલીને મંદિરથી નીકાળીને ચૂંટણી મેદાનમાં લઇ આવી : અમિત શાહનો પ્રહાર

બેંગ્લોરઃ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર ત્રણ દિવસ બાકી છે. આવી સ્થિતિમાં રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારમાં પૂરો જોર લગાવી દીધો…

તમે જે પ્રેમ અને આશીર્વાદ આપ્યા છે, હું વ્યાજ સાથે પરત કરીશ : વડાપ્રધાન

કર્ણાટક ચૂંટણી પ્રચારમાં પીએમ મોદીના પ્રચારનો આજે છેલ્લો દિવસે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  સવારે બેંગલુરુમાં રોડ શો કર્યો. જે બાદ બપોરે…

ભાજપ ધારાસભ્યના પુત્ર અને કોન્સ્ટેબલ વચ્ચે મારામારી, ધારાસભ્યએ પુત્ર માટે શું કહ્યું, તે જાણો..

ભાવનગરના તળાજાના ભાજપના ધારાસભ્ય ગૌતમ ચૌહાણના દીકરા ગૌરાંગ ચૌહાણ અને કોન્સ્ટેબલ  વચ્ચે મારામારીની ઘટનામાં ધારાસભ્યના પુત્રે કોન્સ્ટેબલ સામે ફરિયાદ કરી…

ઓડિશામાં રાષ્ટ્રપતિના સંબોધન દરમ્યાન લાઈટ જતા અંધારામાં સાંભળતા રહ્યા દર્શકો

ઓડિશામાં મહારાજા શ્રી રામચંદ્ર ભંજદેવ વિશ્વવિદ્યાલયના ૧૨માં દીક્ષાંત સમારંભમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના સંબોધન દરમ્યાન લાઈટ જતી હતી. વીજળી જતાં સમગ્ર…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ નથી પરંતુ સરમુખત્યારશાહી વિરુદ્ધ છું : ઉદ્વવ ઠાકરે

શિવસેનાના એક જૂથનું નેતૃત્વ કરી રહેલા ઉદ્ધવ ઠાકરેએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ પદેથી રાજીનામું…

 ‘સેલ્ફી વિથ ડોટર’ કેમ્પેઈન ચલાવનાર સુનીલ જગલાન સાથે PMએ વાત કરતા કહ્યું, “આ એક વૈશ્વિક અભિયાન બની ગયું છે..”

PM નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનો ૧૦૦મો એપિસોડ રવિવારે પ્રસારિત થયો હતો. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ હરિયાણાના જીંદના…

Latest News