રાજનીતિ

વિપક્ષના હોબાળા વચ્ચે ‘રાજકીય પક્ષોને વિદેશમાંથી મળતા ફંડ અંગે તપાસ થઈ શકશે નહીં’ તેવો કાયદો પસાર કરવામાં આવ્યો

રાજકીય પક્ષોને વિદેશમાંથી મળેલા ફંડ ફાળાની હવે કોઈ તપાસ નહીં થાય તે પ્રકારનું બિલ બુધવારે લોકસભામાં વિપક્ષોના હોબાળા વચ્ચે ચર્ચા…

કોંગ્રેસના ૮૪માં અધિવેશનમાં મોદી અને અમિત શાહ વિરુદ્ધ રાહુલે કર્યા આકરા પ્રહારો

કોંગ્રેસની ૮૪માં અધિવેશનની બેઠકમાં વર્તમાન અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર ભાજપ સરકાર પર આક્રમક પ્રહાર કર્યા હતા. રાહુલે ભાજપ પર…

૨૦૧૯ની ચૂંટણીમાં ગઠબંધનની તાકાત પણ અમારી જીતને રોકી શકશે નહીં : અમિત શાહ

હાલમાં વિપક્ષ તરીકે કોંગ્રેસ અને અન્ય પક્ષો આવનારી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે ગઠબંધનનું આયોજન કરી રહ્યા છે અને એ મહાગઠબંધનના…

તેલુગુ મેગાસ્ટાર પવન ક્લ્યાણે કરી ‘જનસેના’ સ્થાપના દિવસની ઉજવણી

ચર વર્ષ પહેલા, ૧૪ માર્ચ ૨૦૧૪ના રોજ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌછી મોટા મેગાસ્ટાર પવન કલ્યાણે પોતાનું રાજનીતિક દળ જનસેનાની રચના…

રામ જેઠમલાણીએ ત્રીજા મોરચા બાબતે આપેલ નિવેદન….

દેશના જાણીતા વકીલ રામ જેઠમલાણીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની આગેવાની હેઠળ ત્રીજો મોરચો રચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાંકી કાઢવાનું…

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બીયંતસિંહની હત્યાના આરોપી જગતાર સિંહને જન્મટીપની સજા

પંજાબના પૂર્વ મુખ્ય મંત્રી બીયંત સિંહની હત્યા કેસમાં જગતાર સિંહ તારાએ પોતે કરેલ ગુનાનો સ્વીકાર કર્યાના બીજા જ દિવસે ચંદીગઢની…

Latest News