રાજનીતિ

૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા શરદ પવારને વડાપ્રધાનનો ચહેરો બનાવવાની રણનીતિ

વર્તમાન રાજનીતિમાં શરદ પવારે રાજનીતિના 'ચાણક્ય' તરીકે ઓળખવામાં આવે છે.  રાહુલ ગાંધીએ પોતાની રાજકીય મર્યાદાઓ ઓળખીને મોદીને ટક્કર માટે એવા…

રામલીલા મેદાનમાં ખેડૂતોના અધિકાર માટે અન્નાએ શરુ કર્યું આંદોલન

સમાજસેવક અન્ના હજારેએ ફરી એક વખત કેન્દ્ર સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું છે. અન્ના હજારેએ રામલીલા મેદાનમાં ખેડૂતોના અધિકાર માટે…

AIADMKની નેતા વી.કે.શશીકલાના પતિ એમ. નટરાજનનું અવસાન

આવક કરતાં વધુ મિલકત વસાવવાના કેસમાં ચાર વર્ષની જેલ ભોગવી રહેલા AIADMKની નેતા વી.કે.શશીકલાના  પતિ એમ. નટરાજનનું અવસાન આજે વહેલી…

૨૦૧૯ની ચૂંટણી માટે ત્રીજા મોરચાની રૂપરેખા ઘડવા મમતા અને કે.ચંદ્રશેખર રાવ તૈયાર  

દેશમાં લોકસભા ૨૦૧૯ની ચૂંટણી નજીક આવી રહી છે. આ સ્થિતિ વચ્ચે ભાજપ સામે દેશમાં ત્રીજો મોરચો તૈયાર કરવામાં આવી શકે…

આગામી દિવસોમાં ઇવીએમની જગ્યાએ બેલેટ પેપર દ્વારા જ બધી ચૂંટણી યોજાય તે અંગે વિચારણા : રામ માધવ

ઈવીએમની પ્રમાણભૂતતા પર અવારનવાર અનેકાનેક પ્રશ્નો ઉભા થતાં રહે છે. ત્યારે રવિવારે તારીખ ૧૮૦.૩.૨૦૧૮ના રોજ કોંગ્રેસે પોતાના ૮૪માં અધિવેશનમાં ઇવીએમ…

ઉત્તરપ્રદેશમાં ભાજપના નાયબ CMના જમાઇ જ સમાજવાદી પાર્ટીમાં જોડાયા

તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં  ભાજપને મળેલી કારમી હાર ઓછી ના હોય તેમ આજે ભાજપને એક બીજો મોટો ફટકો પડયો હતો. એક…

Latest News