રાજનીતિ

૧૪ એપ્રિલે વિશ્વ હિંદુ પરિષદના નવા અધ્યક્ષ ચૂંટવામાં આવશે?  

આ મહિનાના ઉતરાર્ધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિવાદોને લઈને ચર્ચામાં રહેનાર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ પોતાનું પદ…

એટ્રોસિટી એક્ટના વટહુકમની ઢીલ બાબતે દલિત નેતાઓની ચીમકી 

એટ્રોસિટી એક્ટ અંગે સુપ્રિમ કોર્ટે કરેલી ટિપ્પણી બાદ ગુજરાત જ નહીં, દેશભરના દલિતોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં રવિવારે…

વાઈબ્રન્ટ ગુજરાતના નામે રોજગાર ક્ષમતાની બાબતમાં ભાજપ સરકારના દાવાનો ફિયાસ્કો 

સ્કિલ ડેવલપમેન્ટ-૨૦૧૭ના રિપોર્ટમાં ગુજરાતમાં રોજગારી આપવાનો ભાજપ સરકારનો દાવો પોકળ સાબિત થયો છે.  ભારતમાં રોજગાર ક્ષમતા ધરાવતા ટોપ-૫ રાજ્યોમાં ગુજરાતને…

પ્રજાના પૈસા અને સંસદના મહત્વના કલાકોની પરવા છોડીને સંસદનું અતિશય ખરાબ પ્રદર્શન   

બજેટ સત્રના બીજા તબક્કામાં વિભિન્ન મુદ્દે હોબાળો થવાને કારણે સતત ૨૨ દિવસ સુધી બંને ગૃહોની કાર્યવાહી ઠપ રહી હતી. બજેટ…

વડોદરાના ઉદ્યોગપતિ અમિત ભટનાગરની ઓફિસ,ઘર પર CBIના દરોડા

રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલના ખાસ ગણાતા ઉદ્યોગપતિ અમિત ભટનાગરની વડોદરા સ્થિત કંપની ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લી. સામે રૂ.૨૬૫૪.૪૦ કરોડના બેંક…

ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજીનામની અટકળો વચ્ચે રાજીનામું પરત ખેંચાયું.

લાખો પાટીદારો જે ધાર્મિક-સામાજિક સંગઠનના નેજા હેઠળ એક થયા છે, તથા એકઠા થતાં રહ્યા છે અને અનેક વિશ્વવિક્રમો સર્જાયા છે…

Latest News