રાજનીતિ

નિતીશ કુમારની 3સી વાળી વાત કેટલી સાચી ?

બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારે લાંબા સમય બાદ મનની વાત કહી છે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું હતુ કે તેમની સરકાર 3સીના…

મહેબૂબા મુફ્તીએ આપ્યુ રાજીનામુ

ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ કશ્મીર સરકાર પાસેથી પોતાનુ સમર્થન પાછુ ખેંચી લીધુ છે. અમિત શાહે આજે દિલ્હીમાં મોટા નેતાઓ સાથે…

જમ્મુ-કાશ્મીરઃ ત્રણ વર્ષ જુનુ પીડીપી-ભાજપા ગઠબંધન તૂટ્યું

નવી દિલ્હીઃ ભાજપાએ જમ્મુ-કાશ્મીરમાં પીડીપીને આપેલુ સમર્થન પાછું ખેચી લેવાની જાહેરાત કરી છે. ભાજપાના મહાસચિવ રામ માધવે દિલ્હીમાં આ બાબતે…

રાહુલ ગાંધીને નરેન્દ્ર મોદીએ આપી જન્મદિવસની શુભેચ્છા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આજે જન્મદિવસ છે. ભારતભરના મોટા નેતાઓએ રાહુલ ગાંધીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે, ત્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર…

દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાની તબિયત લથડી

દિલ્હીમાં છેલ્લા આઠ દિવસથી ધરણા પર બેઠેલા અરવિંદ કેજરીવાલ અને તેમના મંત્રી ધરણા બંધ કરે તેવી શક્યતા દેખાઇ નથી રહી.…

શિવસેનાનો પ્રહાર -સીતારમણ દેશના સૌથી નબળા રક્ષામંત્રી

શિવસેનાએ ફરી એક વાર મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. જમ્મુ-કશ્મીરને લઇને સવાલ ઉઠાવ્યો છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં રક્ષામંત્રી…