રાજનીતિ

સરકારી બંગલામાં તોડફોડ બાદ અખિલેશ લંડનમાં કરે છે મજા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની દોસ્તીની અસર હવે સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ પર પણ જોવા મળી રહી છે. અખિલેશ યાદવ રજાઓ…

અયોધ્યા મુદ્દે ઉમા ભારતીએ કેન્દ્ર પર ઉભા કર્યા સવાલ

રામ મંદિરનો મુદ્દો ફરી એક વાર સામે આવ્યો છે. પહેલા વેદાંતી મહારાજ બાદમાં યોગી આદિત્યનાથ અને હવે ઉમા ભારતીએ રામ…

રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુનું કોંગ્રેસમાંથી રાજીનામું

ગુજરાત કોંગ્રેસમાં હાલ અસંતોષનો માહોલ ચાલી રહ્યો છે. તાજેતરમાં જ કુંવરજી બાવળિયા કોંગ્રેસના નેતૃત્વથી નારાજ છે અને તે સમસ્યા હજી…

હિંદુ શબ્દને લઇને ભાજપે કર્યો કોંગ્રેસ પર પલટવાર

ભારતીય જનતા પાર્ટીના નેતાએ કોંગ્રેસના નેતા દિગ્વીજય પર હિંદુ શબ્દને લઇને પલટવાર કર્યો છે. ભારતીય જનતા પાર્ટીના નેતા સુધાંશુ ત્રિવેદીએ…

એનએસયૂઆઇના રાષ્ટ્રીય અધ્યક્ષ ફિરોજ ખાન પર લાગ્યો યૌન શોષણનો આરોપ

એનએસયૂઆઇના રાષ્ટ્રીય અધ્યક્ષ ફિરોજ ખાન પર એનએસયૂઆઇની મહિલા કાર્યકર્તાએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. ભિલાઇની રહેવાસી આ મહિલાના આરોપ લગાવ્યા…

બાબરી મસ્જિદ તોડી, તેવી રીતે બનશે રામ મંદિર – વેદાંતી મહારાજ

વિશ્વ હિંદુ પરિષદ અને રામ મંદિર ન્યાસના સંત રામવિલાસ વેદાંતીનો દાવો છે કે, 2019 પહેલા ગમે ત્યારે મંદિર નિર્માણ શરૂ…

Latest News