રાજનીતિ

ભારતીય રાજકારણીની છાપ રાહુલના લીધે ખરાબ થઈ છેઃ અરૂણ જેટલી

નવી દિલ્હીઃ ફ્રાંસના પ્રમુખ મેક્રોન સાથે વાતચીતને લઈને ખોટી માહિતી આપવાનો રાહુલ ગાંધી પર આક્ષેપ કરતા કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલીએ…

નરેન્દ્ર મોદી ચોકીદાર નહીં ભાગીદાર બન્યા છે

લોકસભામાં ગઇ કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત ઉપર ઉગ્ર અને ગરમાગરમ ચર્ચા યોજાઈ હતી. કોંગ્રેસ…

રાહુલ ગાંધીના વલણથી મોદી પોતે પણ ચકિત

રાહુલ ગાંધી ગઇ કાલે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન આક્રમક દેખાયા હતા. પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન લોકસભામાં એક અજબ નજારો…

અવિશ્વાસ દરખાસ્ત પર ચર્ચા વેળા રાહુલ ખુબ જ આક્રમક દેખાયા

લોકસભામાં ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત ઉપર ઉગ્ર અને ગરમાગરમ ચર્ચા યોજાઈ હતી. કોંગ્રેસ પ્રમુખ…

અવિશ્વાસ દરખાસ્ત છતાં પણ મોદી સરકાર ઉપર સંકટ નહીં

નવી દિલ્હીઃ સંસદનું મોનસુન સત્ર આજે શરૂ થયું હતું. મોનસુન સત્ર શરૂ થવાની સાથે જ ધાંધલ ધમાલની શરૂઆત થઇ હતી.…

સંસદના મોનસુન સત્રની ધારણા પ્રમાણે જ તોફાની શરૂઆતઃ મોદી સરકારની સામે વિપક્ષની અવિશ્વાસ દરખાસ્ત સ્વીકારાઈ

નવી દિલ્હીઃ સંસદનું મોનસુન સત્ર આજે શરૂ થયું હતું અને પ્રથમ દિવસે જ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના…