રાજનીતિ

એનઆરસીઃ ધાંધલધમાલ હજુય જારી, કામગીરી સ્થગિત થઇ ગઇ

નવી દિલ્હીઃ  રાજ્યસભામાં આજે પણ ભારે ધાંધલ ધમાલ જારી રહી હતી જેના પરિણામ સ્વરુપે કોઇ કાર્યવાહી થઇ શકી ન હતી.…

અમરનાથ યાત્રા બાદ જમ્મુ કાશ્મીરમાં નવા રાજ્યપાલ

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા પૂર્ણ થયા બાદ રાજ્યપાલને બદલી દેવામાં આવે તેવા સંકેતો દેખાઇ રહ્યા છે. કારણ કે…

એનઆરસી – અમિત શાહના નિવેદન ઉપર ફરી હોબાળો

નવી દિલ્હી : રાજ્યસભાની કાર્યવાહી આજે શરૂ થતાની સાથેજ ભારે ધાંધલ ધમાલ શરૂ થઇ ગઇ હતી. આજે કાર્યવાહી શરૂ થતાની સાથે…

જમીન રિ સરવેની કામગીરી સંપૂર્ણ પારદર્શક રીતે કરાઇ છે

અમદાવાદ : રાજ્યના મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સબળ નેતૃત્વ હેઠળ વિકાસની જે નૂતન ઉંચાઈ…

ઘુસણખોરોના મામલે કોંગ્રેસ અને ટીએમસી વલણ સ્પષ્ટ કરે ઃ શાહ

નવીદિલ્હીઃ  આસામમાં નેશનલ રજિસ્ટ્રર ઓફ સિટિઝન (એનઆરસી)ના ફાઇનલ ડ્રાફ્ટને લઇને પણ આજે પણ ભારે ધાંધલ ધમાલ થયા

આંતરિક જુથબંધીના કારણે કોંગ્રેસ તુટે છે – ભરત પંડ્યા

અમદાવાદ : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના પ્રમુખએ ભાજપ પર આક્ષેપ કરતાં પહેલા મુરબી…

Latest News