રાજનીતિ

મમતાના ગૃહ યુદ્ધ અંગે નિવેદનથી કોંગી નારાજ

નવીદિલ્હીઃ આસામમાં નેશનલ રજિસ્ટ્રાટ ઓફ સિટિઝન માટે ફાઇનલ ડ્રાફ્ટ જારી કરવામાં આવ્યા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના રક્તપાત સંબંધિત અને…

એનઆરસીઃ ધાંધલધમાલ હજુય જારી, કામગીરી સ્થગિત થઇ ગઇ

નવી દિલ્હીઃ  રાજ્યસભામાં આજે પણ ભારે ધાંધલ ધમાલ જારી રહી હતી જેના પરિણામ સ્વરુપે કોઇ કાર્યવાહી થઇ શકી ન હતી.…

અમરનાથ યાત્રા બાદ જમ્મુ કાશ્મીરમાં નવા રાજ્યપાલ

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા પૂર્ણ થયા બાદ રાજ્યપાલને બદલી દેવામાં આવે તેવા સંકેતો દેખાઇ રહ્યા છે. કારણ કે…

એનઆરસી – અમિત શાહના નિવેદન ઉપર ફરી હોબાળો

નવી દિલ્હી : રાજ્યસભાની કાર્યવાહી આજે શરૂ થતાની સાથેજ ભારે ધાંધલ ધમાલ શરૂ થઇ ગઇ હતી. આજે કાર્યવાહી શરૂ થતાની સાથે…

જમીન રિ સરવેની કામગીરી સંપૂર્ણ પારદર્શક રીતે કરાઇ છે

અમદાવાદ : રાજ્યના મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સબળ નેતૃત્વ હેઠળ વિકાસની જે નૂતન ઉંચાઈ…

ઘુસણખોરોના મામલે કોંગ્રેસ અને ટીએમસી વલણ સ્પષ્ટ કરે ઃ શાહ

નવીદિલ્હીઃ  આસામમાં નેશનલ રજિસ્ટ્રર ઓફ સિટિઝન (એનઆરસી)ના ફાઇનલ ડ્રાફ્ટને લઇને પણ આજે પણ ભારે ધાંધલ ધમાલ થયા

Latest News