રાજનીતિ

હિન્દુ હોવા છતાં કરૂણાની દફનવિધિ કરવામાં આવીઃ જયલલિતા અને કરૂણાનિધિએ પરંપરા જાળવી

ચેન્નાઈ: મદ્રાસ હાઈકોર્ટે ડીએમકેના અધ્યક્ષ અને તમિળનાડુનના દ્રવિડ આંદોલનના યોદ્ધા કરૂણાનિધિને મરીના બીચ ઉપર દફનાવવાની

કરૂણાનિધિના દર્શન માટે પડાપડી વેળા ભાગદોડ

ચેન્નાઈઃ ચેન્નાઈમાં રાજાજી હોલ ખાતે મચી ગયેલી ભાગદોડમાં બે લોકોના મોત થયા હતા અને અન્ય ૩૦ લોકો ઘાયલ થયા હતા.…

મોદી, રાહુલ, રજનીકાંત અને કમલ હાસન દ્વારા પણ કરૂણાનિધિને અંજલિ

ચેન્નાઈ: કરૂણાનિધિને શ્રદ્ધાંજલિ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, ફિલ્મ સ્ટાર રજનીકાંત, ફિલ્મ સ્ટાર કમલ હસન સહિતની…

કરૂણાનિધિની દફનવિધિમાં લોકો ઉમટી પડ્યા ઃ અનેક ભાવનાશીલ

ચેન્નાઇઃ તમિળનાડુના પાંચ વખત મુખ્યમંત્રી રહી ચુકેલા ડીએમકેના વડા એમ કરૂણાનિધિના અંતિમ સંસ્કાર વેળા લોકો ઉમટી પડ્યા હતા.

કરૂણાનિધીને શ્રદ્ધાંજલિ માટે ધસારો  – વડાપ્રધાન પહોંચ્યા

ચેન્નાઇ : તમિળનાડુના પૂર્વ મુખ્યપ્રધાન કરૂણાનિધીને શ્રદ્ધાંજલિ આપવા માટે સમર્થકો ઉમટી પડ્યા છે. લોકોની ભીડ વચ્ચે આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર…

સમતામૂલક સમાજનું નિર્માણ ભાજપની કટિબદ્ધતા : વાઘાણી

અમદાવાદ :  ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને સંવૈધાનિક દરજ્જા અપાવવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તથા કેન્દ્ર…