રાજનીતિ

મારામારી કેસમાં ચાર્જશીટમાં કેજરીવાલ સહિત ૧૩ના નામ

નવીદિલ્હીઃ દિલ્હીના ચીફ સેક્રેટરી અંશુ પ્રકાશ સાથે મારમારીના મામલામાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી ગઈ છે.

કરૂણાનિધીના નિધન બાદ પરિવારમાં સત્તા સંઘર્ષ શરૂ

ચેન્નાઇઃ ડીએમકેના વડા એમ કરૂણાનિધીના અવસાન બાદથી જ પરિવારમાં ભાઇ ભાઇની વચ્ચે સત્તા સંઘર્ષની શરૂઆત થઇ ગઇ

વસુંધરારાજેની ચાલઃ અનેક ગામોના નામ બદલી દેવાયા

જયપુરઃ રાજસ્થાનમાં ચૂંટણીને લઈને પ્રદેશની વસુંધરા રાજે સરકાર લાંબા સમયથી અધુરી રહેલી માંગને લઈને અમલીકરણની

રાફેલ ડીલ, ભ્રષ્ટાચાર, રોજગાર મામલે વડાપ્રધાન મૌન છેઃ રાહુલ

જયપુરઃ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જયપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રના સત્તારૂઢ ભાજપ ઉપર આજે તેજાબી પ્રહાર કર્યા

મુસ્લિમને પિલ્લા કહેનાર પીએમ બની શકે તેવું વિચાર્યું જ ન હતું

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પોતાની વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે હંમેશા વિવાદમાં રહેનાર અને કોંગ્રેસમાંથી

બાંગ્લાદેશના ઘુસણખોરો જ મમતા બેનર્જીની વોટ બેંક છેઃ અમિત શાહ

કોલકાતાઃ એનઆરસીના મુદ્દા પર ભારે ધાંધલ ધમાલ બાદ ભાજપ પ્રમુખ અમિત શાહે આજે પશ્ચિમ બંગાળના પાટનગર